Day: June 26, 2025

Home » Archives for Thu, 26 Jun 2025
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશથી પૃથ્વી પર પહેલો સંદેશ મોકલ્યો, મળ્યો છે આ ખાસ નંબર
Post

ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશથી પૃથ્વી પર પહેલો સંદેશ મોકલ્યો, મળ્યો છે આ ખાસ નંબર

Axiom-4: ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશથી પૃથ્વી પર પહેલો સંદેશ મોકલ્યો છે. સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાનથી મોકલેલા સંદેશમાં તેમણે કહ્યું- અવકાશમાંથી આપ સૌને નમસ્તે. હું અહીં બાળકની જેમ શીખી રહ્યો છું. હું અવકાશયાત્રી 634 છું. અહીં આવવું મારા માટે એક સૌભાગ્યની વાત છે. આગામી 14 દિવસ અદ્ભુત રહેશે શુભાંશુ શુક્લાએ કહ્યું, અવકાશમાં આગામી 14 દિવસ...

જમીનની ફળદ્રુપતા વધારવામાં સેન્દ્રીય કાર્બનનું મુખ્ય યોગદાન
Post

જમીનની ફળદ્રુપતા વધારવામાં સેન્દ્રીય કાર્બનનું મુખ્ય યોગદાન

સતત ઘટી રહી છે. પ્રાકૃતિક કૃષિમાં સેન્દ્રીય કાર્બનનું શું મહત્વ છે? જમીનમાં સેન્દ્રીય કાર્બન જમીનના સારા સ્વાસ્થ્યનું એક મુખ્ય તત્વ છે. અને આબોહવા પરિવર્તન, ખોરાક અને પોષણની અસુરક્ષાઓ અને અન્ય પર્યાવરણીય ચિંતાઓ સામેન લડવા માટેનું એક નવું શસ્ત્ર છે. પાકની ઉત્પાદકતા અને જમીનની ફળદ્રુપતા વધારવામાં સેન્દ્રીય કાર્બનનું મુખ્ય યોગદાન હોય છે. સેન્દ્રીય કાર્બન વિશે જાણો...

અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી એ ‘ગુડ ન્યૂઝ’ના બહાને નવા વેન્ચરની કરી જાહેરાત
Post

અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી એ ‘ગુડ ન્યૂઝ’ના બહાને નવા વેન્ચરની કરી જાહેરાત

ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકર (Malhar Thakar) અને અભિનેત્રી પૂજા જોષી (Puja Joshi) હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. આ કપલે થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે, ‘અમે હવે ત્રિપુટી બનવા જઈ રહ્યા છીએ.’ આ પોસ્ટ જોઈને ફેન્સને એવું લાગી રહ્યું હતું કે, પૂજા જોષી પ્રેગ્નેન્ટ છે અને જલ્દી...

અમેરિકાનો GDP ગ્રોથ થયો નેગેટિવ, આર્થિક સ્થિતિ કથળી
Post

અમેરિકાનો GDP ગ્રોથ થયો નેગેટિવ, આર્થિક સ્થિતિ કથળી

અમેરિકાના અર્થતંત્ર સાથે સંકળાયેલ પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP અને બેરોજગાર આંકડા સામે આવ્યા છે.જેમાં આર્થિક સુસ્તી અને માંગમાં ઘટાડો થયાના સંકેત સ્પષ્ટપણે જોવા મળ્યા છે.બેરોજગારીના આંકડામાં રાહત જણાય છે પણ તેના આધારે કેટલીક ચિંતાજનક તસવીરનો અંદાજ દર્શાવવામાં આવે છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ -0.5 ટકા રહ્યો છે, અલબત અગાઉથી -0.2 ટકાનો અંદાજ હતો. બીજી...

ભારતમાં બંધારણ જ સર્વોપરી, સંસદ એના મૂળ માળખા સાથે ખિલવાડ ન કરી શકે : ચીફ જસ્ટિસ બી. આર. ગવઇ
Post

ભારતમાં બંધારણ જ સર્વોપરી, સંસદ એના મૂળ માળખા સાથે ખિલવાડ ન કરી શકે : ચીફ જસ્ટિસ બી. આર. ગવઇ

CJI BR Gavai: ભારતના ચીફ જસ્ટિસ (CJI) બી. આર. ગવઇએ કહ્યું છે કે ભારતનું બંધારણ સર્વોપરી છે અને લોકશાહીના ત્રણેય અંગો ન્યાયપાલિકા, કારોબારી અને વિધાનસભા તેના હેઠળ કાર્ય કરે છે. એટલું જ નહીં, સીજેઆઈએ એમ પણ કહ્યું કે કેટલાક લોકો કહે છે કે સંસદ સર્વોપરી છે, પરંતુ મારા મતે બંધારણ સર્વોપરી છે. ભારતમાં જ બંધારણ જ...