Day: June 27, 2025

Home » Archives for Fri, 27 Jun 2025
મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલાની ગાડીઓમાં ભરી દીધું પાણીવાળું ડીઝલ, રસ્તા વચ્ચે બંધ પડતાં હડકંપ
Post

મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલાની ગાડીઓમાં ભરી દીધું પાણીવાળું ડીઝલ, રસ્તા વચ્ચે બંધ પડતાં હડકંપ

મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવના કાફલામાં સુરક્ષા ચૂકનો મોટો મામલો સામે આવ્યો છે. શુક્રવારે રતલામના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતાં સીએમ મોહન યાદવના કાફલાની મોટા ભાગની કાર બંધ પડી ગઈ હતી. તપાસમાં એવું જાણવા મળ્યું કે મોટાભાગની કારમાં પાણીવાળું ડીઝલ ભરવામાં આવ્યું હતું. પેટ્રોલ પંપની નજીક બંધ પડી મુખ્યમંત્રીની કાર થોડા અંતર કાપ્યા પછી બંધ...

અવકાશયાત્રી સ્પેસમાં બીમાર પડે છે તો શું પૃથ્વી પર કરવી પડે છે ઇમરજન્સી લેન્ડિંગ? કેવી રીતે કરવામાં આવે છે સારવાર
Post

અવકાશયાત્રી સ્પેસમાં બીમાર પડે છે તો શું પૃથ્વી પર કરવી પડે છે ઇમરજન્સી લેન્ડિંગ? કેવી રીતે કરવામાં આવે છે સારવાર

વૈજ્ઞાનિકો દાયકાઓથી અવકાશની શોધ કરી રહ્યા છે, પરંતુ તે હજુ પણ એક રહસ્ય છે. અવકાશ વિશે દરરોજ નવી શોધ થતી રહે છે. શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશયાત્રીઓ ગઈકાલે તેમના મિશન માટે અવકાશમાં ગયા છે. આ સમય દરમિયાન, અવકાશયાત્રીઓ માટે સંપૂર્ણ સુરક્ષા અને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ હજુ પણ એક પ્રશ્ન એ છે કે...

અમદાવાદ રથયાત્રામાં વધુ પડતા અવાજથી કેટલાક ગજરાજ ભડક્યા
Post

અમદાવાદ રથયાત્રામાં વધુ પડતા અવાજથી કેટલાક ગજરાજ ભડક્યા

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. રથયાત્રામાં જોડાયેલા કેટલાક ગજરાજ ભડક્યા હતા. ખાડિયા પાસે ત્રણ ગજરાજ બેકાબૂ બન્યા હતા. DJના વધુ પડતા અવાજથી ગજરાજ ભડક્યા હતા. ભડકેલા ગજરાજ પોળમાં ઘૂસી ગયા હતા.   ગજરાજ ભડકતા 10 મીનિટથી વધુ રથયાત્રા રોકવામાં આવી હતી. બેથી ત્રણ લોકોને ગજરાજે ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ...