Day: July 26, 2025

Home » Archives for Sat, 26 Jul 2025
ચીન-બૉયકોટની-વાતો-વચ્ચે-આ-સેક્ટરમાં-ચૂપચાપ-હિંદી-ચીની-ભાઈ-ભાઈ-જેવી-સ્થિતિ
Post

ચીન બૉયકોટની વાતો વચ્ચે આ સેક્ટરમાં ચૂપચાપ હિંદી-ચીની ભાઈ ભાઈ જેવી સ્થિતિ

India-China Business : ચીન વિશ્વની બીજી મોટી ઈકોનોમી છે, તો ભારત વિશ્વમાં ઝડપથી વધી રહેલી ઈકોનોમી છે. ચીન-ભારત વચ્ચે સંબંધોમાં ખટાશ છતાં ચીન ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. બંને દેશો વચ્ચે સારા સંબંધો નથી.  ચીને તાજેતરમાં જ ભારત માટેની રેયર અર્થ મેગ્નેટ અને સ્પેશિયાલિટી ફર્ટિલાઇઝરનો જથ્થો અટકાવી દીધો હતો. જોકે એક સેક્ટર એવું છે,...

2025માં-વિશ્વમાં-સૌથી-વધુ-કોણે-પૈસા-કમાયા,-અંબાણી,-મસ્ક-કે-બેઝોસ-કોઈનું-નામ-નહીં
Post

2025માં વિશ્વમાં સૌથી વધુ કોણે પૈસા કમાયા, અંબાણી, મસ્ક કે બેઝોસ કોઈનું નામ નહીં

BLOOMBERG BILLIONAIRES INDEX 2025 : બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં વર્ષ 2025માં સૌથી વધુ કમાણી કરનારાઓની યાદી જાહેર કરવામાં આવી છે. સૌથી કમાણી કરનારાઓની યાદીમાં ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન ટોચના ક્રમાંકે આવી ગયા છે, ત્યારબાદ બીજા ક્રમાંકે મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગનું નામ છે, પછી નેવિડાના જેન્સન હુઆંગ, માઈક્રોસોફ્ટના પૂર્વ સીઈઓ સ્ટીવ બોલમર, થોમસ પીટરફી, કાર્લોસ સ્લિમ અને...

સતત-ત્રીજા-દિવસે-સોનાના-ભાવમાં-ઘટાડો,-ચાંદીની-ચમક-પણ-ઘટી,-જાણો-લેટેસ્ટ-રેટ
Post

સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીની ચમક પણ ઘટી, જાણો લેટેસ્ટ રેટ

Gold-Silver Price: આજે સતત ત્રીજા દિવસે સોના-ચાંદીનાં ભાવમાં ઘટાડો થયો છે. શુક્રવારે પણ સોનાના ભાવમાં રૂ. 1380નો ઘટાડો નોંધાયો હતો. ચાંદીના ભાવમાં પણ ગઈકાલે રૂ. 1200નો ઘટાડો થયો હતો. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,00,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જે ગઈકાલે 10 ગ્રામ દીઠ 100,960 રૂપિયા હતો. આજે 22 કેરેટ સોનાનો ભાવ...

દેશમાં-ઑગસ્ટ-મહિનાથી-બદલાઈ-રહ્યા-છે-6-મોટા-નિયમ,-જાણો-તમને-શું-અસર-થશે
Post

દેશમાં ઑગસ્ટ મહિનાથી બદલાઈ રહ્યા છે 6 મોટા નિયમ, જાણો તમને શું અસર થશે

Rule Change: દર મહિનાની જેમ ઑગસ્ટ 2025માં પણ ઘણા ફાયનાન્શિયલ નિયમો બદલાવા જઈ રહ્યા છે, જે સામાન્ય માણસના ખિસ્સાને અસર કરી શકે છે. ક્રેડિટ કાર્ડના નિયમો, LPG કિંમતોમાં ફેરફાર જોવા મળી શકે છે તો બીજી તરફ UPI સંબંધિત પણ ઘણા ફેરફારો થવાના છે. આ 6 ફેરફારો તમારા ખિસ્સા પર બોજ નાખી શકે છે અને તમારા...

હવે-દવાની-નિકાસ-સ્પર્ધાત્મક-દરે-થશે
Post

હવે દવાની નિકાસ સ્પર્ધાત્મક દરે થશે

અમદાવાદ : બ્રિટનની સરકાર સાથે ૨૪મી જુલાઈએ થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે બ્રિટનમાંથી આયાત કરવામાં આવતા એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ-એપીઆઈ એટલે કે બલ્ક ડ્રગની આયાત પર ચૂકવવી પડતી દસથી વીસ ટકા જેટલી આયાત ડયૂટીમાંથી મુક્તિ મળી જશે. પરિણામે ભારતમાં બ્રિટનમાંથી આયાત કરવામાં આવતા  એપીઆઈમાંથી બનતી તૈયાર દવાઓના નિકાસના ભાવ નીચા આવશે અને ભારતીય ઉત્પાદકોની નિકાસના બજારમાં...

ipoની-અપેક્ષાને-કારણે-nseમાં-રિટેલ-રોકાણકારોની-સંખ્યામાં-ચાર-ગણો-વધારો
Post

IPOની અપેક્ષાને કારણે NSEમાં રિટેલ રોકાણકારોની સંખ્યામાં ચાર ગણો વધારો

અમદાવાદ : બહુપ્રતિક્ષિત પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ)ની અપેક્ષાને કારણે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)માં છૂટક રોકાણકારોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. જૂન ૨૦૨૫ સુધીમાં એક્સચેન્જનો પબ્લિક શેરહોલ્ડર બેઝ વધીને ૧.૫૭ લાખ થયો છે, જે માર્ચના અંતથી ચાર ગણો વધારો છે. રિટેલ રોકાણકારો આ રેસમાં સૌથી આગળ છે. ૨ લાખ રૂપિયા સુધીની શેર મૂડી ધરાવતી વ્યક્તિને...

રાજસ્થાનની શાળામાં ભયાનક દુર્ઘટના ને લઈને ખુલાસો, વિદ્યાર્થીઓ ચીસો પાડી ચેતવતા રહ્યા, છતાં શિક્ષકો ધમકાવતા રહ્યા
Post

રાજસ્થાનની શાળામાં ભયાનક દુર્ઘટના ને લઈને ખુલાસો, વિદ્યાર્થીઓ ચીસો પાડી ચેતવતા રહ્યા, છતાં શિક્ષકો ધમકાવતા રહ્યા

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદી ગામમાં શુક્રવારે એક હ્રદયદ્રાવક દુર્ઘટના બની. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની 78 વર્ષ જૂની ઇમારતની છત તૂટી પડતાં સાત માસૂમ વિદ્યાર્થીઓનાં મોત થયા અને અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે, ઈમારતની જર્જરિત સ્થિતિ અંગે તેઓએ પહેલાથી...

વિશ્વના લોકપ્રિય નેતાઓમાં મોદી ફરી ટોચ પર, ટ્રમ્પ અને મેલોની પણ રહ્યા પાછળ
Post

વિશ્વના લોકપ્રિય નેતાઓમાં મોદી ફરી ટોચ પર, ટ્રમ્પ અને મેલોની પણ રહ્યા પાછળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વિશ્વમાં સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે પોતાની જગ્યા મજબૂત બનાવી છે. મોર્નિંગ કન્સલ્ટ નામની બિઝનેસ ઇન્ટેલિજન્સ સંસ્થાએ જુલાઈ 2025 માટે જાહેર કરેલા તાજેતરના સર્વે મુજબ, પીએમ મોદીને 75% approval rating મળ્યું છે, જે તમામ 20થી વધુ દેશોના નેતાઓ કરતા સૌથી વધુ છે. આ સર્વે 4 જુલાઈથી 10 જુલાઈ 2025 વચ્ચે...

થાઈલેન્ડ-કંબોડિયા સરહદી યુદ્ધ યથાવત્: મૃત્યાંક 27, કંબોડિયાએ યુદ્ધવિરામની માંગ કરી
Post

થાઈલેન્ડ-કંબોડિયા સરહદી યુદ્ધ યથાવત્: મૃત્યાંક 27, કંબોડિયાએ યુદ્ધવિરામની માંગ કરી

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદે હવે યુદ્ધનું રૂપ ધારણ કરી લીધું છે. અત્યાર સુધીમાં બંને તરફથી કુલ 27 લોકોના મોત નીપજ્યા છે. તેમાં કંબોડિયાના 15 અને થાઈલેન્ડના 12 લોકોના મોત થયા છે. આ લડાઈમાં ફાઈટર જેટ, તોપગોળા અને જમીની સેનાની પણ સામેલગી નોંધાઈ રહી છે. બોર્ડર વિસ્તારમાં તણાવ વધતો જ જઈ રહ્યો...

બહુવિધ-વૈશ્વિક-વેપાર-કરાર-ધીમા-પડયા-છે-ત્યારે-દ્વીપક્ષી-કરાર-મહત્વના
Post

બહુવિધ વૈશ્વિક વેપાર કરાર ધીમા પડયા છે ત્યારે દ્વીપક્ષી કરાર મહત્વના

બહુવિધ વૈશ્વિક વેપાર કરાર ધીમા પડયા છે ત્યારે દ્વીપક્ષી કરાર મહત્વના – ભારત-યુકે મુકત વેપાર કરારને દેશના ઉદ્યોગ જગતનો આવકાર Updated: Jul 26th, 2025 Inside Media Network મુંબઈ : ભારત તથા યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) વચ્ચે થયેલા મુકત વેપાર કરારથી ભારતીય અર્થતંત્રના ઘણાં ક્ષેત્રોને લાભ થઈ રહેશે  એમ જણાવી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર સંજય...