આજના સમયમાં જ્યાં લોકો પૈસાની પાછળ દોડે છે, ત્યાં જાપાનના વેપારી હોશી તાકાયુકીએ કરોડોનો બિઝનેસ છોડીને ભગવાન શિવની ભક્તિનો માર્ગ અપનાવ્યો છે. 41 વર્ષીય હોશી તાકાયુકી, જે પહેલાં ટોક્યોમાં 15 બ્યૂટી પ્રોડક્ટ્સ સ્ટોર્સના માલિક હતા, હવે “બાલા કુંભ ગુરુમુનિ” તરીકે ઓળખાય છે. હોશી તાકાયુકીની આધ્યાત્મિક યાત્રા 20 વર્ષ પહેલા તમિલનાડુમાં નાડી જ્યોતિષના અનુભવથી શરૂ થઈ...
Day: July 27, 2025
નકલી દૂતાવાસ કૌભાંડ: 10 વર્ષમાં 162 વિદેશ યાત્રા અને ₹300 કરોડનો ફ્રોડ
ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં નકલી દૂતાવાસના કેસમાં ભેજાબાજ હર્ષવર્ધન જૈનની ધરપકડ બાદ સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. નોઈડા એસટીએફના અધિકારીઓએ જણાવ્યું કે, કવિનગર સ્થિત તેમના મકાનમાંથી મળેલા દસ્તાવેજોમાં ખુલ્યું છે કે હર્ષવર્ધને એહસાન અલી સૈયદ સાથે મળી વિદેશમાં 25 કંપનીઓ રજિસ્ટર કરી હતી અને અનેક બેંક એકાઉન્ટ પણ ધરાવે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે...
ધનખડના રાજીનામાથી ભાજપની મુશ્કેલીઓ વધી, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ ભાજપની અંદરની રાજકીય સ્થિતિમાં નવા પડકારો ઉભા થયા છે. પક્ષ હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મુદ્દે અસમંજસમાં છે. પહેલાંથી જ આરએસએસ સાથે સહમતિ બનાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરી રહેલું ભાજપ હવે નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી પર ફોકસ કરી રહ્યું છે, જેના કારણે અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા છે. નવા અધ્યક્ષ મુદ્દે ચર્ચાઓ...
13 વર્ષ બાદ રાજ ઠાકરેની માતોશ્રીમાં એન્ટ્રી, મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત
શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના જન્મ દિવસે (27 જુલાઈ) મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે માતોશ્રી નિવાસસ્થાને જઈને શુભેચ્છા પાઠવી. આ મુલાકાતને કારણે રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોના એંધાણ મળ્યા છે. રાજ ઠાકરે છેલ્લે છ વર્ષ પહેલા માતોશ્રી ગયા હતા, જ્યારે તેમણે પુત્ર અમિત ઠાકરેના લગ્નનું આમંત્રણ આપ્યું હતું. તાજેતરમાં ઠાકરે બંધુઓ વચ્ચે વારંવાર મુલાકાતો...
સરકાર નકામી વસ્તુ, ચાલુ ગાડીમાં પંક્ચર કરી દેશે : નીતિન ગડકરીનું સૂચક નિવેદન
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી અને નાગપુરથી ભાજપ સાંસદ નીતિન ગડકરીએ નાગપુર સ્થિત ‘સ્પોર્ટ્સ એઝ એ કેરિયર’ કાર્યક્રમમાં ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, રાજકારણ નશા જેવું છે, જ્યાં સત્તા, સંપત્તિ અને સૌંદર્ય ક્ષણિક હોય છે. ગડકરીએ સરકારની અસમર્થતાની ટીકા કરતાં જણાવ્યું કે, “સરકાર ખૂબ નકામી વસ્તુ છે, કોર્પોરેશનના ભરોસે કોઈ કામ પૂરું થતું નથી. આ...
ગિલની શાનદાર સદી: બ્રેડમેનના 86 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી, કરિયરની સૌથી મહત્ત્વપૂર્ણ ઈનિંગ
Shubman Gill Creates History In Test Match: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે માનચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં શુભમન ગિલે ઈતિહાસ રચ્યો છે. આકાશમાં છવાયેલા હારના વાદળો અને ટીકાઓ વચ્ચે શુભમન ગિલે પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ રમી બે મોટા રેકોર્ડ સર્જ્યા છે. ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત અત્યંત ખરાબ હતી. પહેલી ઓવરમાં જ બે ઓપનર બેટર ઝીરો...
ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમનો નબળો દેખાવ પણ રાહુલ અને ગિલે રચ્યો ઈતિહાસ, 55 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
Updated: Jul 27th, 2025 GS TEAM IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેચ માન્ચેસ્ટરમાં રમાઈ રહી છે. ત્યારે ટેસ્ટ મેચના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે બે ભારતીય બેટરોએ વિદેશી ધરતી પર એક જ ટેસ્ટ સીરિઝમાં 500 પ્લસ રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડ સામેની આ ટેસ્ટ સીરિઝમાં શુભમન ગિલે ચાર મેચની આઠ...
4 વર્ષ અગાઉ ટીમ ઈન્ડિયામાં જોડાયો પણ હજુ ડેબ્યૂની તક નથી મળી, સ્ટાર ખેલાડી 27 સદી ફટકારી ચૂક્યો છે
Abhimanyu Easwaran: ક્રિકેટર અભિમન્યુ ઈશ્વરન ભારતીય ટીમ માટે પોતાના ડેબ્યૂની હજુ પણ રાહ જોઈ રહ્યો છે. અભિમન્યુની 4 વર્ષથી ડેબ્યૂ માટે રાહ જોઈ રહ્યો છે. અભિમન્યુ 2021માં ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ થયો હતો અને ઈંગ્લેન્ડના પ્રવાસે ગયો હતો. પરંતુ ત્યારે રોહિત શર્મા અને કેએલ રાહુલે ઓપનિંગની જવાબદારી સંભાળી, જેના કારણે તેને તક નહોતી મળી. હવે...
VIDEO : ‘ખુદ્દાર’ બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેશે, દિગ્ગજ ભારતીય ક્રિકેટરનો મોટો દાવો
Mohammad Kaif on Jasprit Bumrah Retirement: જસપ્રીત બુમરાહને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે દાવો કર્યો છે કે બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. કૈફે આ પાછળનું કારણ પણ જણાવ્યું છે. શું છે કૈફનો દાવો? ભૂતપૂર્વ ભારતીય બેટર મોહમ્મદ કૈફે જસપ્રીત બુમરાહ વિશે મોટો દાવો કર્યો છે....
દાયકામાં પહેલીવાર ભારતીય ટીમના માથે લાગ્યો ‘કલંક’, ઈંગ્લેન્ડ સામે બોલરોએ નાક કપાવ્યું
India vs England Test Series: માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ પણ ભારતીય ટીમ માટે ખરાબ સાબિત થઈ, જે ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં પહેલાથી જ પાછળ હતી. મેચના પહેલા દિવસે રિષભ પંત ઈજાગ્રસ્ત થયા બાદ, ટીમ બીજા દિવસે માત્ર 358 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ પૂરતું ન હતું, તો ઈંગ્લેન્ડના બેટરોએ ભારતીય બોલરો પર...









