Day: July 28, 2025

હેન્ડશેક-કોન્ટ્રોવર્સી-અંગે-બેન-સ્ટોક્સનું-રિએક્શન,-કહ્યું-–-જો-મેચનું-પરિણામ-આ-જ-આવવાનું-હતું-તો.
Post

હેન્ડશેક કોન્ટ્રોવર્સી અંગે બેન સ્ટોક્સનું રિએક્શન, કહ્યું – જો મેચનું પરિણામ આ જ આવવાનું હતું તો..

India vs England: ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સનું કહેવું છે કે, ‘ટીમ ઈન્ડિયાએ મેચ ડ્રો કરવામાં મોડું કર્યું. કારણ કે રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર સેન્ચુરી ફટકારવા માંગતા હતા, જેના કારણે ડ્રો વહેલો ન થયો.’ સ્ટોક્સે જણાવ્યું કે, ‘મેચના છેલ્લા કલાક પહેલાં મેં જાડેજા અને સુંદર સાથે હાથ મિલાવીને મેચ ડ્રો કરવાની ઓફર કરી હતી, પરંતુ...

બેન-સ્ટોક્સે-રવીન્દ્ર-જાડેજા-સાથે-હાથ-ન-મિલાવ્યો,-ક્રિકેટ-જગતમાં-‘હેન્ડશેક-કોન્ટ્રોવર્સી’ની-ચર્ચા
Post

બેન સ્ટોક્સે રવીન્દ્ર જાડેજા સાથે હાથ ન મિલાવ્યો, ક્રિકેટ જગતમાં ‘હેન્ડશેક કોન્ટ્રોવર્સી’ની ચર્ચા

Ben Stokes did not Shake Hands with Ravindra Jadeja: ક્રિકેટ જગતમાં બેન સ્ટોક્સનો ‘હેન્ડશેક કોન્ટ્રોવર્સી’ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. માન્ચેસ્ટરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચના ચોથી ટેસ્ટના છેલ્લા દિવસે ગેમ પૂરી થવાના એક કલાક પહેલાં, સ્ટોક્સે ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવીને મેચ ડ્રો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે...

video-:-બેન-સ્ટોક્સની-હાથ-મિલાવવાની-હરકત-પર-કોચ-ગંભીરે-જાહેરમાં-જુઓ-શું-આપ્યો-જવાબ
Post

VIDEO : બેન સ્ટોક્સની હાથ મિલાવવાની હરકત પર કોચ ગંભીરે જાહેરમાં જુઓ શું આપ્યો જવાબ

India vs England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ વિવાદ સાથે સમાપ્ત થઈ. મેચના પાંચમા અને છેલ્લા દિવસે ભારતે શાનદાર બેટિંગ કરી અને મેચને ડ્રો કરી દીધી. જ્યારે દિવસની મેચ પૂરી થવામાં એક કલાક બાકી હતો અને ઈંગ્લેન્ડ ટીમને ખબર હતી કે હવે મેચનું પરિણામ મેળવવું અશક્ય છે, ત્યારે બેન સ્ટોક્સે ભારતીય ખેલાડીઓને હેન્ડશેક...

આતંકીઓ માટે કોઈ સ્થળ સુરક્ષિત નથી, ઓપરેશન સિંદૂરએ સાબિત કર્યું: મોદી
Post

આતંકીઓ માટે કોઈ સ્થળ સુરક્ષિત નથી, ઓપરેશન સિંદૂરએ સાબિત કર્યું: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ઓપરેશન સિંદૂરના ફરી વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે આ ઓપરેશન એ સાબિત કરી દીધું છે કે આતંકવાદીઓ અને ભારતના દુશ્મનો માટે કોઈ સ્થળ સુરક્ષિત નથી. મોદીએ રાજેન્દ્ર ચોલ-પ્રથમની જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ચોલ રાજાઓના યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું કે ચોલ વંશે શ્રીલંકા...

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી ઉપર, રાજ્યમાં હાઇએલર્ટ
Post

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગુજરાતના 49 ડેમમાં જળસ્તર 90%થી ઉપર, રાજ્યમાં હાઇએલર્ટ

ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડે ધમાલ મચાવી છે. ભારે વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. હાલ સમગ્ર રાજ્યના જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 62 ટકા થઈ ગયું છે. વધતા જળસ્તરના કારણે અનેક વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના જળાશયોની હાલની સ્થિતિ રાજ્યના કુલ 29 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જેમાં કચ્છના...

સિહોરમાં ઝરણામાં ન્હાવા કૂદેલા 5 વિદ્યાર્થી ડૂબ્યાં: 2ના મોત, 3 લાપતા
Post

સિહોરમાં ઝરણામાં ન્હાવા કૂદેલા 5 વિદ્યાર્થી ડૂબ્યાં: 2ના મોત, 3 લાપતા

મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. દૌલતપુરના જંગલમાં આવેલા ભેરૂખો ઝરણામાં પિકનિક મનાવવા ગયેલા VIT યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ ન્હાવા દરમિયાન ડૂબી ગયા. આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ હજુ પણ લાપતા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને લાપતા વિદ્યાર્થીઓની શોધખોળ શરૂ...

બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ: 2 શ્રદ્ધાળુઓના મોત, 40 ઈજાગ્રસ્ત
Post

બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ: 2 શ્રદ્ધાળુઓના મોત, 40 ઈજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં આવેલ પ્રખ્યાત ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભયાનક દુર્ઘટના સર્જાઈ. હૈદરગઢ વિસ્તારમાં આવેલા આ મંદિરમાં મહાદેવના જલાભિષેક દરમિયાન અચાનક વીજકરંટ ફેલાતાં ભીડમાં હાહાકાર મચી ગયો અને નાસભાગની પરિસ્થિતિ સર્જાઈ. આ ઘટનામાં બે શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા છે. કઈ રીતે બની આ દુર્ઘટના? પ્રાપ્ત માહિતી...

સાપ્તાહિક રાશિફળ (28 જુલાઈ થી 3 ઓગસ્ટ 2025): જાણો તમારી રાશિ માટે કેવું રહેશે આ સપ્તાહ?
Post

સાપ્તાહિક રાશિફળ (28 જુલાઈ થી 3 ઓગસ્ટ 2025): જાણો તમારી રાશિ માટે કેવું રહેશે આ સપ્તાહ?

જુલાઈ મહિનાનો પાંચમો સપ્તાહ, એટલે કે 28 જુલાઈ થી 3 ઓગસ્ટ 2025, દરેક રાશિના જાતકો માટે વિવિધ પરિણામો લઈને આવ્યો છે. ગ્રહો અને નક્ષત્રોની બદલાતી ગતિ તમારા જીવનમાં નવા સંકેતો આપી રહી છે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર આ સપ્તાહમાં મેષ રાશિના જાતકોએ શાંતિપૂર્વક સમય પસાર કરવો જરૂરી છે. કન્યા રાશિના જાતકોએ વાહન ધીમે...

યુરોપિયન યુનિયન પર 15 ટકા ટેરિફ લગાવવાની ટ્રમ્પની જાહેરાત, વેપાર કરારથી અમેરિકન હથિયારોની ખરીદી વધશે
Post

યુરોપિયન યુનિયન પર 15 ટકા ટેરિફ લગાવવાની ટ્રમ્પની જાહેરાત, વેપાર કરારથી અમેરિકન હથિયારોની ખરીદી વધશે

અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ઐતિહાસિક વેપાર કરારની જાહેરાત થઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ કરારને અત્યાર સુધીનો સૌથી મોટો અને લાભકારી કરાર ગણાવ્યો છે, જે બંને પક્ષો માટે ફાયદાકારક સાબિત થશે. આ કરાર અંતર્ગત યુરોપિયન યુનિયનના તમામ ક્ષેત્રોમાં 15 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે. સાથે જ, EU અમેરિકા પાસેથી સૈન્ય સંસાધનોની ખરીદીમાં...

મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત: સુસાઈડ નોટ અને પત્નીના નિવેદનથી ખુલ્યાં ચોંકાવનારા રહસ્યો
Post

મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત: સુસાઈડ નોટ અને પત્નીના નિવેદનથી ખુલ્યાં ચોંકાવનારા રહસ્યો

મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના તિહાર ગામમાં એક હ્રદયવિદારક ઘટના બની છે, જ્યાં એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો. મૃતકોની ઓળખ મનોહર લોધી, તેમની વૃદ્ધ માતા ફૂલરાણી લોધી, પુત્રી શિવાની અને પુત્ર અનિકેત તરીકે થઈ છે. અહેવાલો મુજબ, શુક્રવારે (25 જુલાઈ) સવારે ચારેયના મૃતદેહ ઘરમાંથી મળ્યા. ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી, જેમાં...