Day: July 29, 2025

Home » Archives for Tue, 29 Jul 2025
અમે-કોઈ-પણ-બાબતને-હળવાશથી-નથી-લેતા,-જાણો-પાંચમી-ટેસ્ટ-પહેલા-ગંભીરે-શું-કહ્યું
Post

અમે કોઈ પણ બાબતને હળવાશથી નથી લેતા, જાણો પાંચમી ટેસ્ટ પહેલા ગંભીરે શું કહ્યું

Gautam Gambhir on IND vs ENG 5th Test:  ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું કે, ‘ઇંગ્લેન્ડનો પ્રવાસ હંમેશા પડકારજનક રહ્યો છે, પરંતુ તેમણે ભારપૂર્વક કહ્યું કે, ચાલુ સીરિઝમાં ક્રિકેટની ગુણવત્તાએ “દરેક ક્રિકેટ પ્રેમીને ગર્વ” અપાવ્યો છે.’ ગંભીર સોમવારે સાંજે ઇન્ડિયા હાઉસ ખાતે એક સભાને સંબોધિત કરતાં, તેમણે સીરિઝ દરમિયાન ચાહકોના સમર્થન બદલ આભાર માન્યો...

video:-પાંચમી-ટેસ્ટ-પહેલા-ગંભીર-અને-ઓવલ-ક્રિકેટ-ગ્રાઉન્ડ-ક્યુરેટર-વચ્ચે-ઉગ્ર-બોલાચાલી
Post

VIDEO: પાંચમી ટેસ્ટ પહેલા ગંભીર અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ક્યુરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી

Gambhir vs Curator : ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડના ચીફ ક્યુરેટર લી ફોર્ટિસ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. આ ઘટના 31 જુલાઈ, ગુરુવારના રોજ લંડનના ઓવલ ખાતે રમાનારી અંતિમ ટેસ્ટ મેચ પહેલા બની હતી. આ પણ વાંચો: જાડેજા-સુંદરે પોતાના વ્યક્તિગત સ્કોર માટે રમવાની ક્યાં જરૂર હતી: દ. આફ્રિકાના પૂર્વ...

જાડેજા-સુંદરે-પોતાના-વ્યક્તિગત-સ્કોર-માટે-રમવાની-ક્યાં-જરૂર-હતી:-દ.-આફ્રિકાના-પૂર્વ-દિગ્ગજ-ક્રિકેટર
Post

જાડેજા-સુંદરે પોતાના વ્યક્તિગત સ્કોર માટે રમવાની ક્યાં જરૂર હતી: દ. આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર

India vs England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના પાંચમાં દિવસે ભારેત શાનદાર બેટિંગ કરીને મેચને ડ્રો કરી દીધી હતી. પરંતુ આ મેચ પૂર્ણ થવાના એક કલાક પહેલા ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ભારતીય ખેલાડીઓને હેન્ડશેક કરીને મેચને ડ્રો કરવા કહ્યું હતું. જો કે, ભારતીય બેટર રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે આમ કરવાનો ઈનકાર...

‘શુભમન-ગિલને-પોતાની-ભૂલ-સમજાઈ,-હવે-કોહલીની-નકલ-નથી-કરતો’,-પૂર્વ-ક્રિકેટરનું-મોટું-નિવેદન
Post

‘શુભમન ગિલને પોતાની ભૂલ સમજાઈ, હવે કોહલીની નકલ નથી કરતો’, પૂર્વ ક્રિકેટરનું મોટું નિવેદન

Shubman Gill Realizes His Mistake : પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ ઈંગ્લેન્ડ વિરુદ્ધ માન્ચેસ્ટર ટેસ્ટમાં શુભમન ગિલ દ્વારા મેદાનમાં બતાવેલા અંદાજથી ખૂબ જ પ્રભાવિત છે. કૈફે કહ્યું કે, યુવા કેપ્ટનને પોતાની ભૂલ સમજાઈ છે અને ચોથી ટેસ્ટમાં તેઓ ખૂબ જ શાંત અને સંયમિત જોવા મળ્યો. હવે તે વિરાટ કોહલીનું અનુકરણ નથી કરતો.’  આ પણ વાંચો: ભારતીય...

ભારતીય-ક્રિકેટ-ટીમના-પૂર્વ-કેપ્ટનને-ચૂંટણી-મેદાનમાં-ઉતારશે-કોંગ્રેસ?-મંત્રીએ-આપ્યા-સંકેત
Post

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનને ચૂંટણી મેદાનમાં ઉતારશે કોંગ્રેસ? મંત્રીએ આપ્યા સંકેત

Mohammad Azharuddin: તેલંગાણામાં જ્યુબિલી હિલ્સ વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. જોકે, ચૂંટણી કાર્યક્રમ હજુ જાહેર થયો નથી, પરંતુ કોંગ્રેસ અને BRS (ભારત રાષ્ટ્ર સમિતિ) બંને આ બેઠક જીતવા માટે મજબૂત ઉમેદવારની શોધમાં છે. આ બેઠક પર 2014થી BRSનો કબજો રહ્યો છે. કોંગ્રેસમાંથી અઝહરુદ્દીનને ટિકિટ મળવાના સંકેત જ્યુબિલી હિલ્સમાં...

ind-vs-eng:-ઓવલમાં-બુમરાહ-રમશે-કે-નહીં?-ગંભીરની-કડક-નિર્ણય-લેવાની-તૈયારી,-બે-ખેલાડીનું-પત્તું-કપાશે
Post

IND vs ENG: ઓવલમાં બુમરાહ રમશે કે નહીં? ગંભીરની કડક નિર્ણય લેવાની તૈયારી, બે ખેલાડીનું પત્તું કપાશે

IND vs ENG: ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ પ્રવાસ પર અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચ રમી છે. બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફક્ત ત્રણ મેચ રમવાનું નક્કી થઈ ગયું હતું. પરંતુ માન્ચેસ્ટરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ સવાલ એ છે કે 31મી જુલાઈથી ઓવલમાં રમાનારી પાંચમી ટેસ્ટમાં શું બુમરાહ...

જાડેજા-વિદેશમાં-ટેસ્ટ-મેચ-જીતાડવા-સક્ષમ-નથી’,-માન્ચેસ્ટરના-હીરો-પર-પૂર્વ-ખેલાડીનો-સવાલ
Post

જાડેજા વિદેશમાં ટેસ્ટ મેચ જીતાડવા સક્ષમ નથી’, માન્ચેસ્ટરના હીરો પર પૂર્વ ખેલાડીનો સવાલ

Image Source: Twitter IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટનો હીરો રવીન્દ્ર જાડેજા હાલમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. જાડેજાએ ઈંગ્લેન્ડ પ્રવાસ પર અત્યાર સુધીમાં 450+ રન અને 7 વિકેટ ખેરવી છે. માનચેસ્ટર ટેસ્ટ મેચમાં ડ્રો થયો હતો. એક એવો ડ્રો જેની ગણતરી ક્રિકેટ ઈતિહાસમાં કેટલાક પસંદીદા ગ્રેટ એસ્કેપ થશે. આમ છતાં પૂર્વ ઓપનર નવજોત સિંહ સિદ્ધુનું માનવું...

ઝારખંડના દેવઘરમાં બસ-ટ્રક ભીષણ ટક્કર: 18 શિવભક્તોના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત
Post

ઝારખંડના દેવઘરમાં બસ-ટ્રક ભીષણ ટક્કર: 18 શિવભક્તોના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

ઝારખંડના દેવઘરમાં મંગળવારની સવારે ભયાનક માર્ગ અકસ્માતે હાહાકાર મચાવ્યો. ગોડ્ડા-દેવઘર રોડ પર મોહનપુર પોલીસ સ્ટેશન નજીક જમુનિયા વળાંક પાસે એક બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર અનેક શિવભક્તોના મોત નિપજ્યા, જ્યારે ઘણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. તાજેતરની માહિતી મુજબ આ દુર્ઘટનામાં 18 શિવભક્તોના મોત થયા છે...

પાકિસ્તાનના ગોળીબારમાં અનાથ થયેલા 22 બાળકોની જવાબદારી લેશે રાહુલ ગાંધી, શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે
Post

પાકિસ્તાનના ગોળીબારમાં અનાથ થયેલા 22 બાળકોની જવાબદારી લેશે રાહુલ ગાંધી, શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ આતંકવાદી હુમલા પછી તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. બંને દેશો વચ્ચે મિસાઇલ હુમલાનો ત્રાટક ચાલુ રહ્યો હતો, જેના કારણે અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ દુર્ઘટનામાં ઘણી સંખ્યામાં બાળકો અનાથ બન્યા. આવા સમયે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ માનવતાની અનોખી મિસાલ આપી છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ પાકિસ્તાનના ગોળીબારમાં...

ગાઝામાં નરસંહાર સામે ભારત સરકારની ચુપ્પી શરમજનક: સોનિયા ગાંધીનો વિદેશ નીતિ પર પ્રહાર
Post

ગાઝામાં નરસંહાર સામે ભારત સરકારની ચુપ્પી શરમજનક: સોનિયા ગાંધીનો વિદેશ નીતિ પર પ્રહાર

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગાઝામાં ઈઝરાયલી સુરક્ષા દળ (IDF) દ્વારા કરવામાં આવેલી સૈન્ય નાકાબંધી અને ત્યાં સર્જાયેલી માનવીય દુર્ઘટના અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ભારત સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીક્ષ્ણ પ્રહાર કર્યો છે. સોનિયા ગાંધીનો આરોપ છે કે ભારત સરકાર ગાઝામાં થઈ રહેલા નરસંહાર પર મૌન ધારણ...