Month: August 2025

સરદાર સરોવર ડેમ 94% ભરાયું, ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર બાકી
Post

સરદાર સરોવર ડેમ 94% ભરાયું, ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર બાકી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટી સતત વધતી રહી છે. હાલમાં ડેમ 94 ટકા ભરાઈ ગયો છે અને ઓવરફ્લો માટે માત્ર 1.92 મીટર જ બાકી છે, જ્યારે ડેમની વર્તમાન સપાટી 136.76 મીટર પર પહોંચી છે. રાજ્યભરમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં મેઘમહેર નોંધાઈ...

700 વર્ષ જૂની સ્વયંભૂ ગણેશજીની ચમત્કારી મૂર્તિ: પોપટપુરા મંદિરમાં ભક્તો માટે માન્યતા અને આશીર્વાદનું કેન્દ્ર
Post

700 વર્ષ જૂની સ્વયંભૂ ગણેશજીની ચમત્કારી મૂર્તિ: પોપટપુરા મંદિરમાં ભક્તો માટે માન્યતા અને આશીર્વાદનું કેન્દ્ર

પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક સ્થિત પોપટપુરા ગણેશ મંદિર લાખો ભક્તો માટે શ્રદ્ધા અને આશીર્વાદનું કેન્દ્ર બન્યું છે. ગોધરા-દાહોદ-વડોદરા હાઇવે પર આવેલું આ મંદિર તેની 700 વર્ષ જૂની સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ માટે પ્રખ્યાત છે. કહેવાય છે કે આ મૂર્તિ જમીનમાંથી પ્રગટ થયેલી હતી અને ચાંપાનેરના પતન સમયે જમીનમાં સમાઈ ગઈ હતી. બાદમાં વિદ્વાનો અને મહંતોએ હોમ-હવન...

હોકી-વર્લ્ડ-કપ-માટે-ભારત-આવશે-પાકિસ્તાની-ટીમ,-એશિયા-કપ-વિવાદ-બાદ-મોટી-જાહેરાત
Post

હોકી વર્લ્ડ કપ માટે ભારત આવશે પાકિસ્તાની ટીમ, એશિયા કપ વિવાદ બાદ મોટી જાહેરાત

Hockey World Cup 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી ખૂબ તણાવપૂર્ણ વાતાવરણ ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટના પછી ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ લશ્કરી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીની અસર રમતગમત ક્ષેત્રે પણ પડી રહી છે. હાલમાં જ પાકિસ્તાની ટીમે હોકી...

ભોજપુરી અભિનેત્રી અંજલિ રાઘવે ઇન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરી, પવન સિંહ પર લગાવ્યા ગંભીર આરોપ
Post

ભોજપુરી અભિનેત્રી અંજલિ રાઘવે ઇન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરી, પવન સિંહ પર લગાવ્યા ગંભીર આરોપ

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અંજલિ રાઘવે ઇન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરી છે. તેના આ નિર્ણય પાછળનું કારણ તે સ્વયં જાહેર કરીને કહ્યું છે કે, ભોજપુરીના જાણીતા સ્ટાર પવન સિંહે તેની સામે અયોગ્ય હરકત કરી હતી. અંજલિના જણાવ્યા પ્રમાણે પવન સિંહે જાહેરમાં તેની કમર પાસે તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તેણે સોશિયલ મીડિયા પર...

ગોધરામાં ભારે વરસાદી આફત: ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકો પરેશાન, તંત્ર સામે આક્રોશ
Post

ગોધરામાં ભારે વરસાદી આફત: ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકો પરેશાન, તંત્ર સામે આક્રોશ

ગોધરા: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદની અસર ગોધરા શહેરમાં ગંભીર બની છે. નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને ઈદગાહ મોહલ્લા વિસ્તારમાં પાણીનો પ્રવાહ એટલો જોરદાર રહ્યો કે જાણે ધસમસતી નદી વહી રહી હોય. પાણીના યોગ્ય નિકાલ વ્યવસ્થા ન હોવાથી આ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને...

નર્મદાના દેડિયાપાડામાં નદીમાં ડૂબેલા બે બાળકોના મૃતદેહ મળ્યાં, પરિવારમાં શોક
Post

નર્મદાના દેડિયાપાડામાં નદીમાં ડૂબેલા બે બાળકોના મૃતદેહ મળ્યાં, પરિવારમાં શોક

નર્મદા: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓ છલકાતા અનેક વિસ્તારોમાં ખતરો સર્જાયો હતો. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં કરજણ નદીમાં ડૂબેલા બે બાળકોના મૃતદેહ મળ્યા છે, જેના પગલે પરિવારમાં દુખનો માહોલ છવાયો છે. માહિતી પ્રમાણે, ગોપાલિયા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના શિયાલી ગામના વસાવા સોમકુમાર બિપિનભાઈ (ઉંમર 13) અને વસાવા અક્ષય દિનેશભાઈ (ઉંમર 12) સ્કૂલમાંથી...

ચીનના SCO સમિટમાં Xiao હ્યુમનોઇડ રોબોટ કરશે હાજરી, પ્રદર્શન કરશે અદ્યતન ટેકનોલોજી
Post

ચીનના SCO સમિટમાં Xiao હ્યુમનોઇડ રોબોટ કરશે હાજરી, પ્રદર્શન કરશે અદ્યતન ટેકનોલોજી

ચીન: 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચીનના તિયાનજિનમાં યોજાનારા શંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સમિટમાં ટેકનોલોજીનો અનોખો પ્રદર્શન જોવા મળશે. આ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 20થી વધુ દેશોના રાષ્ટ્રપ્રમુખ હાજર રહેશે. સમિટ માટે ચીને ખાસ ‘Xiao’ નામનો હ્યુમનોઇડ રોબોટ તૈયાર કર્યો છે, જે મીડિયા અને આયોજકોને સહાય કરશે અને પોતાની અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન...

PM મોદીએ જાપાનના વડાપ્રધાનને મૂનસ્ટોન બાઉલ અને પશ્મીના શાલ ભેટમાં આપી
Post

PM મોદીએ જાપાનના વડાપ્રધાનને મૂનસ્ટોન બાઉલ અને પશ્મીના શાલ ભેટમાં આપી

જાપાન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની જાપાન યાત્રા દરમિયાન જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા અને તેમના પત્નીને ખાસ ભેટ આપી હતી. પીએમ મોદીએ ઈશિબા માટે મૂનસ્ટોન (ચંદ્રમણિ) પથ્થરથી બનેલો મોટો બાઉલ, ચાર નાના બાઉલ અને બે ચાંદીના ચૉપસ્ટિક્સ ભેટમાં આપ્યા. આ ભેટ ભારતીય કારીગરી અને જાપાની પરંપરાનું અદભુત સંયોજન દર્શાવે છે અને જાપાનની ડોનબુરી અને સોબા પરંપરાનું...

પશ્ચિમ આફ્રિકામાં દરિયાઈ દુર્ઘટના, બોટ પલટીથી 70ના મોત,બચાવ કામગીરી જારી
Post

પશ્ચિમ આફ્રિકામાં દરિયાઈ દુર્ઘટના, બોટ પલટીથી 70ના મોત,બચાવ કામગીરી જારી

પશ્ચિમ આફ્રિકા: પશ્ચિમ આફ્રિકાના દરિયાકાંઠે ઘટેલી ભયાનક દુર્ઘટનામાં ઓછામાં ઓછા 70 લોકોના મોત થયા છે, જ્યારે 16 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. ગામ્બિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ બોટ સ્થળાંતર કરનારાઓને લઈ જઈ રહી હતી અને અંદાજિત 150 મુસાફરો તેમાં હાજર હતા. બાકીના લોકો માટે સંશોધન કાર્ય ચાલુ છે. અહેવાલ અનુસાર, ગામ્બિયાથી રવાના થયેલી બોટ...

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિધાનસભામાં પેન્શન માટે અરજી કરી, થશે માસિક રૂ. 42,000
Post

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિધાનસભામાં પેન્શન માટે અરજી કરી, થશે માસિક રૂ. 42,000

જગદીપ ધનખડ, ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય, રાજસ્થાન વિધાનસભામાં પૂર્વ ધારાસભ્યો માટેની પેન્શન મેળવવા માટે ફરી ચર્ચામાં આવ્યા છે. ધનખડ 1993માં અજમેર જિલ્લામાં કિશનગઢ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમના ધારાસભ્ય પદના આધારે તેઓ વિધાનસભાની પેન્શન માટે પાત્ર છે. નિયમ અનુસાર, ધનખડ હાલમાં 74 વર્ષના છે અને તેમને માસિક રૂ. 42,000...