Category: ASTROLOGY

Home » ASTROLOGY
02 સપ્ટેમ્બર 2025નું રાશિ ભવિષ્ય: જાણો આજનો તમારો દિવસ કેવો રહેશે
Post

02 સપ્ટેમ્બર 2025નું રાશિ ભવિષ્ય: જાણો આજનો તમારો દિવસ કેવો રહેશે

મેષ (Aries): કામમાં સાનુકૂળતા રહેશે. પ્રવાસ અને નવી મુલાકાતોથી આનંદ મળશે. અટવાયેલા કામનો ઉકેલ મળશે. વૃષભ (Taurus): કામકાજમાં પ્રતિકૂળતા અનુભવાશે. વાહન ચલાવતાં સાવધાની રાખવી જરૂરી. પરિવારના પ્રશ્નોથી ચિંતા વધશે. મિથુન (Gemini): અગત્યના કામ સરળતાથી પૂર્ણ થશે. મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સહજતા મળશે. મનમાં આનંદ અનુભવાશે. કર્ક (Cancer): કાર્યક્ષેત્ર સાથે કાનૂની બાબતોમાં વ્યસ્તતા રહેશે. દોડધામ અને વધેલા...

Post

જ્યોતિષશાસ્ત્રથી લખાયું ભારતની આઝાદીનું મુહૂર્ત: 15 ઓગસ્ટ કેવી રીતે બની આઝાદી દિવસ?

1947ના આઝાદીદિવસ વિશે આપણે બધાએ વાંચ્યું હશે કે 15 ઓગસ્ટ એ ભારતે અંગ્રેજ શાસનમાંથી મુક્તિ મેળવી હતી. પરંતુ ઘણા લોકો નથી જાણતા કે આ મહત્વપૂર્ણ તારીખની પસંદગી પાછળ રાજકીય વાતો સિવાય પણ એક આધ્યાત્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિ પણ હતી. ઉજ્જૈન, જેને જ્યોતિષ અને ખગોળશાસ્ત્રનું પ્રાચીન કેન્દ્ર માનવામાં આવે છે, ત્યાંના ખ્યાતનામ જ્યોતિષ પંડિત સૂર્યનારાયણ વ્યાસે...

સાપ્તાહિક રાશિફળ (28 જુલાઈ થી 3 ઓગસ્ટ 2025): જાણો તમારી રાશિ માટે કેવું રહેશે આ સપ્તાહ?
Post

સાપ્તાહિક રાશિફળ (28 જુલાઈ થી 3 ઓગસ્ટ 2025): જાણો તમારી રાશિ માટે કેવું રહેશે આ સપ્તાહ?

જુલાઈ મહિનાનો પાંચમો સપ્તાહ, એટલે કે 28 જુલાઈ થી 3 ઓગસ્ટ 2025, દરેક રાશિના જાતકો માટે વિવિધ પરિણામો લઈને આવ્યો છે. ગ્રહો અને નક્ષત્રોની બદલાતી ગતિ તમારા જીવનમાં નવા સંકેતો આપી રહી છે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર આ સપ્તાહમાં મેષ રાશિના જાતકોએ શાંતિપૂર્વક સમય પસાર કરવો જરૂરી છે. કન્યા રાશિના જાતકોએ વાહન ધીમે...

દેવી લક્ષ્મીને પ્રસન્ન રાખવા હોય તો આ દિશામાં ક્યારેય ન રાખો સાવરણી, નહિંતર વધશે પૈસાની તંગી
Post

દેવી લક્ષ્મીને પ્રસન્ન રાખવા હોય તો આ દિશામાં ક્યારેય ન રાખો સાવરણી, નહિંતર વધશે પૈસાની તંગી

હિન્દુ ધર્મ અનુસાર સાવરણી માત્ર એક સાફસફાઈનું સાધન નથી, તે દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે પણ જોડાયેલી છે. એ માન્યતાઓ છે કે ઘરમાં જ્યાં સાવરણી યોગ્ય સ્થાન અને દિશામાં રાખવામાં આવે છે ત્યાં સમૃદ્ધિ અને શાંતિ રહે છે. પરંતુ ખોટી દિશામાં રાખવાથી નકારાત્મકતા, વાસ્તુદોષ અને આર્થિક તંગી જેવા પરિણામો આવી શકે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સાવરણી ક્યારેય...

24 જુલાઈ 2025નું દૈનિક રાશિ ભવિષ્ય
Post

24 જુલાઈ 2025નું દૈનિક રાશિ ભવિષ્ય

મેષ: આજે કામમાં અવરોધો આવી શકે છે. જેમ જેમ સમય પસાર થશે તેમ અણપેક્ષિત વિઘ્નો ઊભા થઈ શકે છે. શાંતિ અને ધીરજથી કામ લેવું જરૂરી છે. વૃષભ: દિવસ વધુ સહેલું બની શકે છે. ભાઈભાંડુઓનો સહકાર મળવાથી ધંધામાં ફાયદો થવાની શક્યતા છે. મિથુન: આજે ધીરે ધીરે પરિસ્થિતિ તમારા પક્ષમાં થાય તેવી સંભાવના છે. ખર્ચાળ દોડધામ સાથેના...

જાણો શું કહી રહ્યું છે 11 જૂલાઈનું રાશિફળ
Post

જાણો શું કહી રહ્યું છે 11 જૂલાઈનું રાશિફળ

રાશિફળનું આપણાં જીવનમાં વિશેષ સ્થાન છે. રાશિફળના આધારે આપણે ભવિષ્યમાં આવનારી ઘટનાઓ, સારો કે ખરાબ સમય કે કયા કાર્યોમાં સફળતા મળે એ વિશે પૂર્વઅનુમાન મેળવી શકીએ છીએ. રાશિફળનું નિર્માણ ગ્રહોની ગતિ, નક્ષત્રોની સ્થિતિ અને અન્ય ખગોળીય ઘનાઓના આધારે થાય છે. તો ચાલો, જાણીએ કે આજનો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે – કયાં ક્ષેત્રે મળશે...

અચૂક જાણો: રુદ્રાભિષેક અને જલાભિષેક વચ્ચેનો સ્પષ્ટ તફાવત – મોટાભાગના લોકો રહે છે અજાણ
Post

અચૂક જાણો: રુદ્રાભિષેક અને જલાભિષેક વચ્ચેનો સ્પષ્ટ તફાવત – મોટાભાગના લોકો રહે છે અજાણ

શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. તેમા રુદ્રાભિષેક અને જલાભિષેકનો ખાસ મહત્ત્વ છે. ઘણાં ભક્તો બંનેને સમાન માને છે, પણ હકીકતમાં આ બંને વિધિઓ વચ્ચે મહત્વપૂર્ણ તફાવત છે – જે જાણવું ખૂબ જ જરૂરી છે. શું છે જલાભિષેક? જલાભિષેક એટલે ભગવાન શિવને પવિત્ર જળથી અભિષેક કરવો. સામાન્ય રીતે...

સાપ્તાહિક રાશિફળ: જાણો 6 જુલાઈ, 2025 સુધીનું રાશિફળ
Post

સાપ્તાહિક રાશિફળ: જાણો 6 જુલાઈ, 2025 સુધીનું રાશિફળ

જુલાઈ મહિનાનું પહેલું સપ્તાહ, 30 જૂનથી 6 જુલાઈ, 2025, તમારા માટે કેવું રહેશે? ગ્રહો અને નક્ષત્રોની ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોએ વાતચીતમાં વિશેષ કાળજી રાખવી પડશે, જ્યારે અમુક રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે કે ઉશ્કેરાટ પર કાબૂ રાખતી વખતે સાવચેતી રાખવી હિતાવહ...