નવી દિલ્હી: ભારતે પોતાની પ્રથમ સ્વદેશી વિક્રમ-32 બિટ માઇક્રોપ્રોસેસર ચિપ તૈયાર કરી છે. સેમીકોન ઇન્ડિયા 2025ના સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચિપના લોન્ચિંગના પ્રસંગે કહ્યું કે, એ દિવસો દૂર નથી જ્યારે ભારતમાં બનેલી નાની ચિપ સમગ્ર વિશ્વમાં મોટું પરિવર્તન લાવશે. સમ્મેલનમાં કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે વડાપ્રધાન મોદીને વિક્રમ-32 બિટ પ્રોસેસર અને ચાર સેમીકન્ડક્ટર પ્રોજેક્ટના ટેસ્ટ...
આજથી જીએસટી કાઉન્સિલ બેઠક: દરોમાં સુધારા, દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર ભાવ ઘટાડાની શક્યતા
નવી દિલ્હી: આજ થી શરૂ થતી બે દિવસીય જીએસટી કાઉન્સિલની બેઠકમાં દૈનિક ઉપયોગની વસ્તુઓ પર ટેક્સ દર ઘટાડવા અને જીએસટી સુધારાઓ પર ચર્ચા થશે. કેન્દ્ર સરકાર, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં, તમામ રાજ્યોના નાણા પ્રધાનો સાથે બેઠક કરશે. સૂત્રો અનુસાર, કેન્દ્ર 1૨ અને 28 ટકાના સ્લેબને દૂર કરીને 5% અને 18%ના બે મુખ્ય સ્લેબ...
પંજાબમાં ભયાનક પૂર: 12 જિલ્લા અસરગ્રસ્ત, 3 લાખ લોકો ખસેડાયા, તબાહી પાછળના 5 મોટા કારણ
ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં પંજાબ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે. હાલ પંજાબની મુખ્ય નદીઓ સતલજ, બિયાસ, રાવી અને ઘગ્ગર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે રાજ્યમાં અરાજકતા ફેલાઈ છે. અત્યાર સુધીમાં 1,000 થી વધુ ગામો પૂરથી...
સેવન્થ ડે સ્કૂલમાં હુમલો: પીડિત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં અંદર ઘુસ્યો, CCTVમાં શાળાની બેદરકારીનો ખુલાસો
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યાને 15 દિવસ વીતી ગયા છે. હવે આ ઘટનાનો એક નવો CCTV વીડિયો સામે આવ્યો છે, જે શાળાની બેદરકારીનો પુરાવો આપે છે. વીડિયોમાં નયન હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં શાળાના ગેટમાંથી અંદર પ્રવેશતો જોવા મળે છે. તે પોતાના પેટ પર હાથ દબાવી રાખે છે જ્યાં બોક્સ કટરથી ઈજા...
ઉધનામાં દિવ્યાંગ કલાકારનો ચમત્કાર: મોઢા અને પગથી તૈયાર કરેલ શ્રી ગણેશજીનું પેઈન્ટિંગ
ગણેશોત્સવ દરમિયાન સુરતના ઉધના વિસ્તારમાં આવેલા એક ગણેશ મંડપે ભક્તિ સાથે સેવા અને કળાનું અનોખું સંગમ રજૂ કર્યું. મહાદેવનગરમાં આવેલી શ્રીજીની પ્રતિમા સામે એક વિશેષ દૃશ્ય જોવા મળ્યું, જ્યાં બંને હાથ ગુમાવેલા દિવ્યાંગ કલાકાર મનોજ ભીંગારેએ મોઢા અને પગની મદદથી અદભૂત પેઈન્ટિંગ તૈયાર કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા. આ અનોખી પહેલ પાછળનું કારણ એ હતું...
PM મોદીએ લોન્ચ કરી ભારતની પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ સેમિકન્ડક્ટર ચીપ, ટ્રમ્પના ટેરિફ મુદ્દે પણ આપ્યો જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે દેશના આર્થિક વિકાસ પર નોંધપાત્ર નિવેદન આપતાં, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ મુદ્દે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, આર્થિક પડકારો વચ્ચે પણ આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતનો જીડીપી 7.8 ટકા વધ્યો છે, જે 6.5 ટકાના અંદાજ કરતાં વધુ અને ગયા વર્ષે સમાન સમયગાળાની તુલનાએ 1.3 ટકા વધારે છે....
અમદાવાદના સરખેજ તળાવમાં ત્રણ યુવાનો ડૂબ્યા, ફાયર વિભાગે શોધ શરૂ કરી
અમદાવાદના સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં ત્રણ યુવકો ડૂબી ગયા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ફાયર વિભાગની બે ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે અને હાલ ત્રણેય યુવકોની શોધખોળ ચાલી રહી છે. ફાયર અધિકારીઓએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે અને તાકીદે બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે. સમાન સમય દરમિયાન પંચમહાલના કાલોલમાં મીરાપુરી ગામે ગણેશ વિસર્જન...
4થી 7 સપ્ટેમ્બરના વચ્ચે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, સાવધાન રહેવું જરૂરી
ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીએ આગામી સપ્તાહમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. હવામાન વિભાગે જણાવ્યુ કે 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે. સિંચાઇ વિભાગના અધિકારીએ રિજિયન વાઈઝ...
વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ-ફરસાણ અને ખાદ્ય પદાર્થોની તપાસ, 59 નમૂનાઓ લેબ માટે મોકલાયા
ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ટીમો શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મીઠાઈ, ફરસાણ, ખાદ્ય તેલ, લોટ અને અન્ય ખાદ્ય પદાર્થો માટે ચેકિંગ કર્યું. કારેલીબાગ, દાંડીયાબજાર, વૃંદાવન ચાર રસ્તા, અમદાવાદી પોળ, નવજીવન, કોઠી, માંજલપુર, તરસાલી રોડ, ભાયલી, ઇલોરાપાર્ક, ગોત્રી, અલકાપુરી, સયાજીગંજ, સરદાર એસ્ટેટ, હરણી, છાણી, ન્યૂ સમા રોડ, પોલિટેકનિક કોલેજ, નીઝામપુરા, તરસાલી અને વાઘોડિયા રોડ સહિતના...
સલમાન ખાન પહોંચ્યા આસીષ શેલારના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા, ભારે સુરક્ષામાં દોડતા દેખાયા
બોલિવૂડના ‘ભાઇજાન’ સલમાન ખાન મહારાષ્ટ્રના મંત્રી આશિષ શેલારના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા. સલમાન ખાન જમણી સુરક્ષા વચ્ચે મંત્રીશ્રીના ઘરે પહોંચ્યા, જ્યાં તેમણે પ્રસાદ લીધા અને કપાળે ચાંદલો પણ કર્યો. આ પ્રસંગની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. દરમિયાન, ગણપતિના દર્શન બાદ સલમાન ચપ્પલ વિના જ પોતાની કાર તરફ...









