રાજ ઠાકરેએ સરદાર પટેલ અને ગુજરાતીઓ પર કરેલા વિવાદિત નિવેદનોથી રોષ

રાજ ઠાકરેએ સરદાર પટેલ અને ગુજરાતીઓ પર કરેલા વિવાદિત નિવેદનોથી રોષ

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મરાઠીને બચાવવાના નામે એક થયા છે. જોકે હિન્દી વિરોધના નામે બંને નેતાઓ અવારનવાર ગુજરાત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. અગાઉ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર હતા ત્યારે પણ ગુજરાત, ગુજરાતના વેપારીઓ તથા ઉદ્યોગો વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા. હવે રાજ ઠાકરેએ ફરી ગુજરાત પર નિશાન સાધ્યું છે. આટલું જ નહીં લોખંડી પુરુષ...

ED એ સટ્ટાબાજી એપ્સને પ્રમોટ કરવા બદલ Google અને Meta ને પાઠવી નોટિસ

ED એ સટ્ટાબાજી એપ્સને પ્રમોટ કરવા બદલ Google અને Meta ને પાઠવી નોટિસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભારતમાં ઓનલાઈન સટ્ટાબાજી અંગે મોટી કાર્યવાહી કરી છે અને ટેક જાયન્ટ્સ Google અને Meta ને નોટિસ ફટકારી છે. EDનો આરોપ છે કે આ કંપનીઓએ તેમના ડિજિટલ પ્લેટફોર્મ પર ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન્સને જાહેરાતની જગ્યા જ પૂરી પાડી નથી, પરંતુ તેમને પ્રોત્સાહન પણ આપ્યું છે. 21 જુલાઈના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે સૂત્રો અનુસાર, Google અને Meta...

ટ્રમ્પનો મોટો દાવો: ‘મારા હસ્તક્ષેપથી ભારત-પાકિસ્તાન યુદ્ધ ટળ્યું, 5 ફાઇટર જેટ્સ તોડી પાડવામાં આવ્યા’

ટ્રમ્પનો મોટો દાવો: ‘મારા હસ્તક્ષેપથી ભારત-પાકિસ્તાન યુદ્ધ ટળ્યું, 5 ફાઇટર જેટ્સ તોડી પાડવામાં આવ્યા’

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે કરેલા દાવા સાથે ચર્ચામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન સાંસદો સાથે ડિનર દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન હસ્તક્ષેપ કર્યો હતો અને જેના પરિણામે એક મોટું યુદ્ધ ટળી ગયું હતું. ટ્રમ્પનો દાવો: “ફાઈટર જેટ્સ તોડી પાડાયા, તણાવ હદે પહોંચી ગયો હતો” ટ્રમ્પે જણાવ્યું કે, “પહલગામ...

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો: ખારરના ધારાસભ્ય અનમોલ ગગન માનનું રાજીનામું, રાજકારણથી લેશે વિરામ

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો: ખારરના ધારાસભ્ય અનમોલ ગગન માનનું રાજીનામું, રાજકારણથી લેશે વિરામ

આમ આદમી પાર્ટી માટે પંજાબમાંથી એક મોટો રાજકીય ઘટના સામે આવી છે. પંજાબના ખારરના ધારાસભ્ય અને પૂર્વ પર્યટન મંત્રી અનમોલ ગગન માને વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે અને સાથે જ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. અનમોલ ગગન માને તેમના સત્તાવાર ટ્વીટમાં લખ્યું: “મારું હૃદય ભારે છે, પણ મેં રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. ધારાસભ્ય પદ પરથી મારું રાજીનામું...

અમેરિકાના લોસ એન્જેલસમાં કાર ચાલકે ભીડ પર કાર ચલાવતાં 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત

અમેરિકાના લોસ એન્જેલસમાં કાર ચાલકે ભીડ પર કાર ચલાવતાં 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત

અમેરિકાના લોસ એન્જેલસ શહેરમાં શનિવારે સાંજે એક ભયાનક દુર્ઘટનાની ઘટના સામે આવી છે, જેના કારણે આખા શહેરમાં ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો મુજબ, દુર્ઘટના લોસ એન્જેલસના સાંતા મોનિકા બુલેવાર્ડ વિસ્તારમાં બની હતી, જ્યાં એક મ્યૂઝિક વેન્યૂ (સંગીત કાર્યક્રમનું સ્થળ) નજીક મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન અચાનક એક કાર ચલાવનારાએ સીધા ભીડ પર કાર ચલાવી દીધી હતી....

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં નફો 76 ટકા વધીને 30,783 કરોડ થયો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં નફો 76 ટકા વધીને 30,783 કરોડ થયો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળા (જૂન ક્વાર્ટર)ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં નફો વાર્ષિક ધોરણે 76.5 ટકા વધીને 30,783 કરોડ રૂપિયાએ પહોંચી ગયો છે. આ વધારાનું મુખ્ય કારણ એશિયન પેઇન્ટ્સમાં હિસ્સાનું વેચાણ અને કન્ઝ્યૂમર બિઝનેસમાં મજબૂત ગ્રોથ છે. જો એશિયન પેઇન્ટ્સમાં હિસ્સાના વેચાણથી મળેલા 8,924 કરોડ રૂપિયાના આ એક વખતના લાભને બાદ...

જિયો પ્લેટફોર્મ્સના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર: નફામાં 25% ઉછાળો, JioTrue5G યુઝર્સ 20 કરોડના પાર

જિયો પ્લેટફોર્મ્સના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર: નફામાં 25% ઉછાળો, JioTrue5G યુઝર્સ 20 કરોડના પાર

જિયો પ્લેટફોર્મ્સે જૂન 2025 માટેના નાણાકીય પરિણામો જાહેર કરતાં કંપનીએ મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 25% વધીને ₹7,110 કરોડ થયો છે, જ્યારે EBITDAમાં 24%નો ઉછાળો સાથે તે ₹18,135 કરોડએ પહોંચી ગયો છે. કંપનીની ઓપરેશનલ આવકમાં પણ 19% વૃદ્ધિ સાથે ₹35,032 કરોડનો આંકડો નોંધાયો છે. JioTrue5G યુઝર્સમાં નોંધપાત્ર વધારો જૂન ત્રિમાસિક દરમિયાન Jio ના નેટ સબ્સ્ક્રાઇબર...

ટાટા સન્સે ‘AI-171 સ્મૃતિ અને કલ્યાણ ટ્રસ્ટ’ ની સ્થાપના કરી, દુર્ઘટનાના પીડિતોને મળશે ₹500 કરોડની સહાય

ટાટા સન્સે ‘AI-171 સ્મૃતિ અને કલ્યાણ ટ્રસ્ટ’ ની સ્થાપના કરી, દુર્ઘટનાના પીડિતોને મળશે ₹500 કરોડની સહાય

ટાટા સન્સે શુક્રવારે ‘AI-171 સ્મૃતિ અને કલ્યાણ ટ્રસ્ટ’ નામના એક જાહેર ચેરિટેબલ ટ્રસ્ટની મુંબઈમાં નોંધણી પૂર્ણ કરી છે. આ ટ્રસ્ટ અમદાવાદમાં Air India ફલાઇટ AI-171ના દુર્ઘટનામાં મૃત અને ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને સમર્પિત છે. ટ્રસ્ટ દ્વારા દુર્ઘટનામાં જીવ ગુમાવનારના આશ્રિતો, ગંભીર રીતે ઘાયલ થયેલા અને પરોક્ષ રીતે અસરગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક તેમજ લાંબાગાળાની સહાય પૂરી પાડી આપવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક...

મહિલા સુરક્ષા મામલે મમતા સરકાર પર પ્રધાનમંત્રી મોદીના પ્રહાર

મહિલા સુરક્ષા મામલે મમતા સરકાર પર પ્રધાનમંત્રી મોદીના પ્રહાર

પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ પહેલા પણ બંગાળમાં રાજકીય ઉથલપાથલ તીવ્ર બની છે. વિપક્ષી પાર્ટી ભાજપ સતત મમતા સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. પીએમ મોદી બંગાળના પ્રવાસે છે. દુર્ગાપુરમાં જાહેર સભાને સંબોધતા તેમણે મમતા સરકાર પર પ્રહારો કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ સ્થળાંતર, બેરોજગારી, મહિલાઓની સુરક્ષા સહિતના અનેક મુદ્દાઓ પર મમતા સરકાર પર પ્રશ્નો...

દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી; પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ

દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી; પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની EDએ ધરપકડ કરી છે. દારૂ કૌભાંડ કેસમાં EDએ આ કાર્યવાહી કરી છે. આજે સવારે જ્યારે EDની ટીમે દરોડો પાડ્યો ત્યારે ભૂપેશ બઘેલે પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. બઘેલે ભાજપને ‘સાહેબ’ કહીને સંબોધન કર્યું હતું. તમને જણાવી દઈએ કે EDએ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં આ કાર્યવાહી કરી છે. આજે પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ચૈતન્યનો...