ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની ફરી વિવાદમાં ફસાઈ, હત્યાના પ્રયાસનો કેસ દાખલ

ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની ફરી વિવાદમાં ફસાઈ, હત્યાના પ્રયાસનો કેસ દાખલ

ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ શમીથી અલગ રહેતી પત્ની હસીન જહાં એક નવા વિવાદમાં ફસાઈ ગઇ હોય તેવું લાગે છે. એવા અહેવાલો છે કે હસીન જહાં અને તેની પુત્રી અર્શી જહાં વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, હસીન દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. તેમના પર પાડોશી પર જીવલેણ હુમલો કરવાનો આરોપ છે. આ દાવો એક...

ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઇકોર્ટ સરકારની કામગીરી સામે નારાજગી દર્શાવી, ઍડ્વોકેટ જનરલે માફી માગી

ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઇકોર્ટ સરકારની કામગીરી સામે નારાજગી દર્શાવી, ઍડ્વોકેટ જનરલે માફી માગી

વડોદરાના ગંભીરા બ્રિજ તૂટી પડવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને માર્ગ મકાન વિભાગની આકરી ઝાટકણી કાઢી છે. વધુ એક પુલ તૂટવાની ઘટનાથી નારાજગી વ્યક્ત કરતાં હાઇકોર્ટે પુલના ઇન્સ્પેક્શનની કામગીરી પર ધારદાર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે માર્ગ અને મકાન વિભાગની કામગીરી મુદ્દે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હાઈકોર્ટે ખાસ કરીને ચોમાસા પહેલા અને પછી પુલનું ઈન્સ્પેક્શન કરવાનું હોવા છતાં આ...

સુરતમાં યુવકનો આપઘાત: ચોંકાવનારા CCTV ફૂટેજ આવ્યા સામે

સુરતમાં યુવકનો આપઘાત: ચોંકાવનારા CCTV ફૂટેજ આવ્યા સામે

સુરતના પુણાગામ વિસ્તારમાં એક 31 વર્ષીય યુવકે ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કર્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. ખેતલાઆપા ટી-સ્ટોલ નજીક યુવકે પોતાની બહેનના સસરાને મસાલો લેવા મોકલી આપઘાતનું પગલું ભર્યું. યુવકને આઈસર ટ્રકના ટાયર નીચે ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. મૃતક નિલેશ મૂળ અમરેલીના સાવરકુંડલાના વડલી ગામનો વતની...

સ્વચ્છતા સર્વેક્ષણ 2024: અમદાવાદ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં શામેલ, પણ હકીકત જુદી – ફક્ત 26 પાલિકા જ કચરામુક્ત

સ્વચ્છતા સર્વેક્ષણ 2024: અમદાવાદ દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં શામેલ, પણ હકીકત જુદી – ફક્ત 26 પાલિકા જ કચરામુક્ત

કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેર કરેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં અમદાવાદ પ્રથમ વખત 10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં મોખરું સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. સાથે સાથે સુરતને સુપર સ્વચ્છ લીગમાં બીજું સ્થાન મળ્યું છે, જ્યારે ગાંધીનગર અને વડોદરાને પણ અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ અપાયા છે. જોકે, કડવી હકીકત એ છે કે ગુજરાતની 162 નગરપાલિકાઓમાંથી ફક્ત 26 શહેરો જ સાચા અર્થમાં કચરામુક્ત (Garbage...

AI-171 દુર્ઘટના: પાયલટ સુમિતે ફ્યુઅલ સ્વિચ બંધ કર્યો હોવાનો અમેરિકી દાવો, ભારતે આક્ષેપોને નકારી કાઢ્યા

AI-171 દુર્ઘટના: પાયલટ સુમિતે ફ્યુઅલ સ્વિચ બંધ કર્યો હોવાનો અમેરિકી દાવો, ભારતે આક્ષેપોને નકારી કાઢ્યા

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171, જે બોઈંગ 787-8 ડ્રીમલાઇનર હતી, અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહી હતી ત્યારે ઉડાન ભર્યાની માત્ર સેકન્ડોમાં જ ગુજરાતના ઘન વસતિવાળા વિસ્તારમાં ક્રેશ થઈ. આ ભીષણ દુર્ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ સહિત કુલ 260 લોકોના દયનિય મૃત્યુ થયા, જેને ભારતના હવાઈ ઇતિહાસમાં છેલ્લા ત્રણ દાયકાની સૌથી ભયંકર દુર્ઘટનામાં સ્થાન મળ્યું છે. હવે, આ ઘટનાની તપાસમાં નવા...

SC પ્રમાણપત્ર મુદ્દે ફડણવીસનું એલાન: હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના ધર્મના લોકોને નહીં મળે અનામતનો લાભ

SC પ્રમાણપત્ર મુદ્દે ફડણવીસનું એલાન: હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના ધર્મના લોકોને નહીં મળે અનામતનો લાભ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના વિધાન પરિષદમાં મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે હવે અનુસૂચિત જાતિ (SC)નો પ્રમાણપત્ર માત્ર હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મના અનુયાયીઓ માટે જ માન્ય રહેશે. જો અન્ય કોઈ ધર્મના વ્યક્તિએ આ સર્ટિફિકેટ મેળવીને સરકારી સુવિધાઓનો લાભ લીધો હશે તો તે રદ કરવામાં આવશે અને કાયદેસર પગલાં ભરવામાં આવશે. SC સર્ટિફિકેટનો દુરુપયોગ કરનારા સામે કાર્યવાહી ફડણવીસે સ્પષ્ટ કર્યું...

લીકર કૌભાંડમાં ભૂપેશ બઘેલ પર EDની કાર્યવાહી, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ED મોકલી દીધી’

લીકર કૌભાંડમાં ભૂપેશ બઘેલ પર EDની કાર્યવાહી, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ED મોકલી દીધી’

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને શુક્રવારે (18 જુલાઈ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા છે. આ પગલાં રાજયના બહુચર્ચિત લિકર કૌભાંડ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દરોડાની જાણકારી પોતે ભૂપેશ બઘેલે X (હવે Twitter) પર આપી હતી. તેમણે લખ્યું, “ED આવી ગઈ છે. આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે અને તમનારમાં...

અમેરિકાએ પહલગામ હુમલા પાછળ જવાબદાર TRFને આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન જાહેર કર્યું

અમેરિકાએ પહલગામ હુમલા પાછળ જવાબદાર TRFને આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન જાહેર કર્યું

અમેરિકાના વિદેશ મંત્રાલયે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. શુક્રવારે જાહેર કરાયેલા નિવેદનમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે TRFને FTO (Foreign Terrorist Organization) અને SDGT (Specially Designated Global Terrorist)ની યાદીમાં સમાવિષ્ટ કર્યું છે. વિદેશ મંત્રાલયે ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ગોળીબાર ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં 26 નિર્દોષ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી...

ભારતે પૃથ્વી-2 અને અગ્નિ-1 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, ઓપરેશનલ ક્ષમતા દર્શાવી

ભારતે પૃથ્વી-2 અને અગ્નિ-1 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, ઓપરેશનલ ક્ષમતા દર્શાવી

ઓડિશાના તટ પરથી ભારતે ગુરુવારે (17 જુલાઈ) ટૂંકા અંતરની બે પરમાણુ ક્ષમતા ધરાવતી બેલિસ્ટિક મિસાઇલ — પૃથ્વી-2 અને અગ્નિ-1 —નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ લોન્ચ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા સંચાલિત હતું અને તમામ ઓપરેશનલ તેમજ ટેકનિકલ માપદંડોને પાર પાડવામાં આવ્યા હોવાનું રક્ષામંત્રાલયે જણાવ્યું. અગ્નિ-1 મિસાઇલ: 700 કિ.મી. સુધીનો વ્યાપ અગ્નિ-1 મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના અબ્દુલ કલામ ટાપુ પરથી હાથ ધરાયું હતું....

કયા વિટામિનની ઉણપથી થાય છે આંખોનું તેજ ઓછું? જાણો કારણો અને રક્ષણના સરળ ઉપાય, નહીં તો થઈ શકે દ્રષ્ટિહિનતા

કયા વિટામિનની ઉણપથી થાય છે આંખોનું તેજ ઓછું? જાણો કારણો અને રક્ષણના સરળ ઉપાય, નહીં તો થઈ શકે દ્રષ્ટિહિનતા

આજના ટેક્નોલોજી ભરેલા જીવનશૈલીમાં આંખોની તકલીફો જેમ કે નજર નબળી પડવી, આંખોમાં શુષ્કતા, ખંજવાળ, લાલાશ વગેરે સામાન્ય બની ગયા છે. સ્ક્રીન સામે વધુ સમય વિતાવવો, ખોટો આહાર અને ઉછળતાણભર્યું જીવન ઘણાં કારણે આંખોની અસર કરે છે. પરંતુ ઘણીવાર દ્રષ્ટિનાશ પાછળનું મુખ્ય કારણ હોય છે – વિટામિનની ઉણપ. ચાલો જોઈએ કે કયા વિટામિન્સની ઉણપ આંખોને અસર કરે છે અને તેને સુધારવા...