Tag: animal welfare

Home » animal welfare
દાણીલીમડામાં મ્યુનિસિપલ ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મોત, પાલકોમાં રોષ
Post

દાણીલીમડામાં મ્યુનિસિપલ ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મોત, પાલકોમાં રોષ

અમદાવાદના દાણીલીમડામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ડબામાં 10 ગાય અને વાછરડાના મરણની ઘટના સામે આવી છે. કોર્પોરેશનની બેદરકારીથી આ મોત થયા હોવા મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી આપવામાં આવી છે. કોર્પોરેશનના અધિકારીએ એવો દાવો કર્યો છે કે, મરણ પામેલ પશુઓ કુદરતી કારણોથી મૃત્યુ પામ્યા છે. પોસ્ટમોર્ટમ દરમિયાન એક આખલાની હોજરીમાંથી 12 કિલોગ્રામ પ્લાસ્ટિક મળી...

થોળ ગૌશાળામાં બેદરકારીનો ભોગ: કાદવમાં ફસાઈ 20થી વધુ ગાયોના મોત, સંચાલન પર ગંભીર આક્ષેપો
Post

થોળ ગૌશાળામાં બેદરકારીનો ભોગ: કાદવમાં ફસાઈ 20થી વધુ ગાયોના મોત, સંચાલન પર ગંભીર આક્ષેપો

મહેસાણાના કડી તાલુકાના થોળ ગામે આવેલી શ્રી રાધા કૃષ્ણ પાંજરાપોળ ટ્રસ્ટમાં ગાયોના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંદાજે 20થી વધુ ગાયો કાદવ અને ગંદકીમાં ફસાઈ જીવ ગુમાવવાના અહેવાલ મળતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેજલપુરના ગૌપ્રેમી કિરણભાઈએ આ મુદ્દે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે ગૌશાળામાં 400થી વધુ ગાયો હોવા છતાં તેમની...

‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર…’ રખડતા કૂતરાઓ માટે કપિલ દેવની ભાવુક અપીલ
Post

‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર…’ રખડતા કૂતરાઓ માટે કપિલ દેવની ભાવુક અપીલ

સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દિલ્હીની અને NCRની સડકો પરથી રખડતા કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં રાખવા તથા નસબંધી કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કોર્ટએ સ્પષ્ટ સૂચના આપી હતી કે રખડતા કૂતરાઓને ફરીથી જાહેર સ્થળોએ ન છોડવામાં આવે. આ નિર્ણય બાદ પ્રાણીપ્રેમીઓ અને પ્રાણી અધિકાર કાર્યકરોમાં ચિંતા જોવા મળી રહી છે. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન...