કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભોપાલના ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER)ના 12મા દિક્ષાંત સમારોહમાં પ્રાચીન ભારતની ટેક્નોલોજી વિશે દાવો કર્યો છે કે, રાઈટ બ્રધર્સે વિશ્વનું પહેલું એરોપ્લેન શોધ્યું તે પહેલાં જ ભારતમાં ‘પુષ્પક વિમાન’ હતો. મંત્રીએ જણાવ્યું કે, ભારતની ટેક્નોલોજી અત્યંત એડવાન્સ હતી, પરંતુ ગુલામીની ખીણમાં પડતા વિજ્ઞાન અને ટેક્નોલોજીની પ્રગતિ અટકી...

