Tag: Arvind Kejriwal

Home » Arvind Kejriwal
પંજાબમાં ભૂકંપરૂપ પૂર: 1900થી વધુ ગામ ડૂબ્યા, 43ના મોત, 21,000 લોકો બચાવાયા
Post

પંજાબમાં ભૂકંપરૂપ પૂર: 1900થી વધુ ગામ ડૂબ્યા, 43ના મોત, 21,000 લોકો બચાવાયા

પંજાબ: રાજ્ય કુદરતી આફતની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ધોધમાર વરસાદના કારણે ભારે પૂર આવ્યું છે, જેમાં અત્યારસુધી 43થી વધુ લોકોના મોત નોંધાયા છે. રાજ્યના 23 જિલ્લાઓમાં કુલ 1902 ગામ પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે લગભગ 3,84,205 લોકો પ્રભાવિત થયા છે. પૂરપ્રભાવિત વિસ્તારોમાંથી અત્યારસુધીમાં 20,972 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મહેસૂલ, પુનર્વસન અને આપત્તિ...

ગુજરાતમાં મોટો રાજકીય વળાંક: 500થી વધુ લોકોએ આપમાં જોડાયા, ભાજપ-કોંગ્રેસને ઝટકો
Post

ગુજરાતમાં મોટો રાજકીય વળાંક: 500થી વધુ લોકોએ આપમાં જોડાયા, ભાજપ-કોંગ્રેસને ઝટકો

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામમાં આમ આદમી પાર્ટી (AAP)નું વિશાળ ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાની ભાજપમાંથી ડીસ્ચાર્જ થયા બાદ જિલ્લાની પંચાયત ઉપપ્રમુખ અને બે વાર તાલુકા પંચાયતમાંથી ચૂંટાયેલા દિનેશભાઈ રામાભાઈ તડવીએ પોતાનો પક્ષ છોડ્યો અને પોતાના સમર્થકો સાથે AAPમાં જોડાયા. આ પ્રસંગે આજુબાજુના ગામોના ભૂતપૂર્વ સરપંચો, ડેપ્યુટી સરપંચો,...

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ખેડૂત મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો
Post

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ખેડૂત મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલમાં બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે મોડાસામાં આયોજિત ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’માં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સાથે નેતા ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય હેમંત ખવા, રાજુ સોલંકી અને સાગર રબારી સહિત અનેક AAP નેતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના...