Tag: aviation news

Home » aviation news
ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો
Post

ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો

ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારત સરકારે પાકિસ્તાની વિમાનો માટે પોતાના એરસ્પેસના પ્રતિબંધને 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે. આ પ્રતિબંધનો અમલ 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ થયો હતો, જેમાં 26 નાગરિકોના મોત થયા હતા. હુમલા બાદ ભારતે “ઓપરેશન સિંદૂર” મિશન હેઠળ પાકિસ્તાની આતંકી ઠેકાણા તથા એરસ્પેસને નિશાન બનાવીને મોટી કાર્યવાહી કરી...

કંડલા-મુંબઈ સ્પાઈસજેટ ફ્લાઈટનું પૈડું તૂટ્યું, ઈમરજન્સી બાદ સુરક્ષિત લેન્ડિંગ; તમામ મુસાફરો સલામત
Post

કંડલા-મુંબઈ સ્પાઈસજેટ ફ્લાઈટનું પૈડું તૂટ્યું, ઈમરજન્સી બાદ સુરક્ષિત લેન્ડિંગ; તમામ મુસાફરો સલામત

કંડલા એરપોર્ટથી મુંબઈ જતી સ્પાઈસજેટની Q400 ફ્લાઈટમાં શુક્રવારે બપોરે ટેકઓફ બાદ મોટો ટેકનિકલ ખામીનો બનાવ બન્યો હતો. ફ્લાઈટ ઉડાન ભરતાની સાથે જ તેનું એક પૈડું તૂટી રનવે પર પડી ગયું હતું. કંડલા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના અધિકારીઓએ તરત જ પાયલોટને જાણ કરી અને મુંબઈ એરપોર્ટ સત્તાવાળાઓને ઈમરજન્સી જાહેર કરવા સૂચના આપી. મુસાફરોના જીવનને જોખમમાં મૂક્યા...

ઇન્ડોનેશિયામાં હેલિકોપ્ટર ગુમ: ભારતીય સહિત આઠ મુસાફરો માટે શોધખોળ શરૂ
Post

ઇન્ડોનેશિયામાં હેલિકોપ્ટર ગુમ: ભારતીય સહિત આઠ મુસાફરો માટે શોધખોળ શરૂ

ઈન્ડોનેશિયામાં એક હેલિકોપ્ટર, જેમાં ભારતીય નાગરિક સહિત આઠ મુસાફરો સવાર હતાં, ગુમ થઈ ગયો છે. એસ્ટિન્ડો એર કંપનીનો બીકે117 D3 મોડલ હેલિકોપ્ટર સોમવારે બોર્નિયો ટાપુ પરથી ઉડાન ભરી રહ્યો હતો અને મધ્ય કાલિમંતના પાલતાંકરાયા શહેર માટે જઈ રહ્યો હતો. ઉડાનના માત્ર આઠ મિનિટ પછી એર ટ્રાફિક કંટ્રોલ સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો, જેને લઈને...

SpiceJet ફ્લાઈટ SG-385ને શ્રીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી, કેબિન પ્રેશર એલર્ટ સામે
Post

SpiceJet ફ્લાઈટ SG-385ને શ્રીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી, કેબિન પ્રેશર એલર્ટ સામે

શુક્રવારે દિલ્હીથી શ્રીનગર આવતી સ્પાસજેટ્ની ફ્લાઈટ SG-385 ને શ્રીનગર એરપોર્ટ પર તાત્કાલિક પ્રાયોરિટી લેન્ડિંગ કરાવવું પડ્યું. અધિકારીઓએ જણાવ્યું કે ફ્લાઈટ અચાનક ઝડપથી નીચે આવી, જેના કારણે કેપ્ટને તાત્કાલિક એરપોર્ટથી પ્રાયોરિટી લેન્ડિંગની મંજૂરી માગી. ફ્લાઈટમાં કેબિન પ્રેશરના એલર્ટની જાણ થતાં સુરક્ષાના દૃષ્ટિકોણથી આ પગલાં ભરવામાં આવ્યા. માહિતી અનુસાર, આ ફ્લાઈટમાં કુલ 205 મુસાફરો, જેમાં 4 બાળકો...

મુંબઈ-જોધપુર એર ઈન્ડિયા ફ્લાઈટ ટેકઓફ પહેલાં રદ, મુસાફરો સુરક્ષિત
Post

મુંબઈ-જોધપુર એર ઈન્ડિયા ફ્લાઈટ ટેકઓફ પહેલાં રદ, મુસાફરો સુરક્ષિત

મુંબઈથી જોધપુર માટે રવાના થતી એર ઈન્ડિયા ફ્લાઈટ AI645માં આજે ટેકઓફ પહેલાં ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઈટ પરત મુંબઈ એરપોર્ટ પર બોલાવવામાં આવી હતી. એર ઈન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા મુજબ, ક્રૂએ તરત જ માનક સંચાલન પ્રક્રિયા (Standard Operating Procedures)નું પાલન કરીને ટેકઓફ રદ કરવાનો અને વિમાનને સલામત રીતે પરત લાવવા નિર્ણય લીધો. કોઈ જાનહાનિ થઇ નથી અને...

મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગો વિમાનની ટેલ રનવે સાથે અથડાઈ, મોટી દુર્ઘટના ટળી
Post

મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગો વિમાનની ટેલ રનવે સાથે અથડાઈ, મોટી દુર્ઘટના ટળી

મુંબઈ એરપોર્ટ પર શનિવારે મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે ઈન્ડિગોની એક ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન રનવે સાથે અથડાઈ ગઈ હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. અહેવાલ મુજબ, બેંગકોકથી મુંબઈ આવી રહેલી ફ્લાઇટ નંબર 6E 1060, જે એરબસ A321 નિયો દ્વારા સંચાલિત હતી, સવારે 3:06 વાગ્યે રનવે 27 પર લેન્ડિંગ કરતી...