Tag: Bihar News

Home » Bihar News
બિહારમાં 75 લાખ મહિલાઓને મળશે મહિલા રોજગાર યોજનાનો પહેલો હપ્તો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને લાભ
Post

બિહારમાં 75 લાખ મહિલાઓને મળશે મહિલા રોજગાર યોજનાનો પહેલો હપ્તો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને લાભ

પાટણા: બિહાર સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે મહિલા રોજગાર યોજનાનો પ્રથમ હપ્તો જલદી જ વિતરણ કરવાનું નક્કી કર્યું છે. આ યોજના હેઠળ રાજ્યની આશરે 75 લાખ મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવશે. યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવીને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલથી મહિલાઓની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સાથે તેઓ પોતાના...

ચૂંટણી પહેલા બિહારને મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂસ્ટ: 7,616 કરોડના હાઈવે અને રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી
Post

ચૂંટણી પહેલા બિહારને મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂસ્ટ: 7,616 કરોડના હાઈવે અને રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી

બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદી સરકારે રાજ્યને વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેકેજ આપ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળે 7,616 કરોડ રૂપિયાના બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જે બિહાર તેમજ પાડોશી રાજ્યોમાં કનેક્ટિવિટી સુધારશે અને આર્થિક પ્રવૃત્તિઓને ગતિ આપશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે, 4,447 કરોડના ખર્ચથી બક્સર-ભાગલપુર હાઈ-સ્પીડ કોરિડોરના મોકામા-મુંગેર ખંડના 82 કિમી લાંબા ફોર-લેન...

બિહારમાં ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર પર હુમલો, કાફલા પર પથ્થરમારો, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત
Post

બિહારમાં ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર પર હુમલો, કાફલા પર પથ્થરમારો, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત

બિહારના નાલંદા જિલ્લામાં ગ્રામીણ વિકાસ મંત્રી અને જેડીયુ નેતા શ્રવણ કુમારના કાફલા પર ગ્રામીણોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના હિલસા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મલાવા ગામે બની હતી, જ્યાં મંત્રી માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા નવ લોકોના પરિજનોને મળવા માટે પહોંચ્યા હતા. માહિતી મુજબ, મંત્રી સાથે સ્થાનિક ધારાસભ્ય પ્રેમ મુખિયા પણ હાજર હતા. મુલાકાત દરમિયાન...

બિહાર SIR કેસ: સુપ્રીમ કોર્ટનો આદેશ, 65 લાખ છૂટી ગયેલા મતદારોની યાદી ઓનલાઈન જાહેર થશે
Post

બિહાર SIR કેસ: સુપ્રીમ કોર્ટનો આદેશ, 65 લાખ છૂટી ગયેલા મતદારોની યાદી ઓનલાઈન જાહેર થશે

બિહાર SIR કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે ચૂંટણી પંચને સૂચના આપી છે કે રાજ્યના 65 લાખ છૂટી ગયેલા મતદારોના નામ જિલ્લા સ્તરની વેબસાઇટ પર જાહેર કરવામાં આવે અને લોકોને તેમની માહિતી સરળતાથી મળી રહે તે માટે વ્યાપક પ્રચાર કરવામાં આવે. આ પગલાથી લોકશાહી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો ઉદ્દેશ્ય છે. ચૂંટણી પંચે બૂથવાર...

બિહાર ચૂંટણીમાં બહિષ્કારનો વિકલ્પ ખૂલ્યો? તેજસ્વી યાદવના નિવેદનથી રાજકારણ ગરમાયું
Post

બિહાર ચૂંટણીમાં બહિષ્કારનો વિકલ્પ ખૂલ્યો? તેજસ્વી યાદવના નિવેદનથી રાજકારણ ગરમાયું

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વરિષ્ઠ નેતા તેજસ્વી યાદવે આવનારી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે વિપક્ષી દળો મળીને ચૂંટણીનો બહિષ્કાર કરી શકે છે, અને આ વિકલ્પ પર ગંભીરતાપૂર્વક વિચારણા થઈ રહી છે. ન્યૂઝ એજન્સી IANS સાથેની વાતચીતમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે, “ચર્ચા દરેક વિકલ્પ પર થઈ...