મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા વિરાર (પૂર્વ)માં એક ભયાનક દુર્ઘટના બની છે, જ્યાં એક એપાર્ટમેન્ટ ધરાશાયી થતા 15 લોકોના મોત થયા છે. ઘટના વિજયનગર વિસ્તારમાં રમાબાઈ એપાર્ટમેન્ટમાં બની, જ્યાં જૉયલ પરિવાર તેમની દીકરી ઉત્કર્ષાના પ્રથમ જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. ઘરમાં સજાવટ કરવામાં આવી હતી અને કેક કાપી ઉજવણી ચાલી રહી હતી. પરંતુ કેક કાપ્યાના માત્ર...
