જાફરાબાદના અરબી સમુદ્રમાં વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે. આ સાથે મારો આ અકસ્માતમાં હાલ સુધી ત્રણ માછીમારોના મૃતદેહો મળ્યા છે. મળતી માહિતી મુજબ, જયશ્રી બોટના માછીમાર હરેશ બારૈયાનો (રહે. વાસી-બોરસી, જલાલપુર, નવસારી) મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ઓળખની કાર્યવાહી માટે જલાલપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં હજુ...
