જામનગરના નાઘેડી વિસ્તારમાં ગણેશ વિસર્જન સમયે એક જ પરિવારના પિતા અને બે બાળકોના ડૂબી જવાથી રોમાંચક ઘટના બની છે. પોદાર સ્કૂલ નજીક આવેલા તળાવમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિક લોકો ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને તાત્કાલિક કરી હતી. પંચકોષી બી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગ દ્વારા તળાવમાંથી મૃતદેહ બહાર...
