દિલ્હી હાઈકોર્ટે દહેજ ઉત્પીડનના એક ગંભીર કેસમાં સ્પષ્ટ અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે નોંધ્યું કે, માત્ર પીડિતાના રડવાના આધાર પર કોઈ વ્યક્તિને ગુનેગાર ઠરાવી શકાય નહીં. આ ચુકાદાથી મૃત્યુ પામેલી પરિણીત મહિલાના પિતા દ્વારા દાખલ કરાયેલ અરજી ફગાવવામાં આવી છે અને તેના પતિ તથા સાસરિયાઓને આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની...
