ભારતીય સિનેમાના ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડસમાંનો એક, દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ, મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને 2023 માટે એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારે તાજેતરમાં આ એવોર્ડ માટે મોહનલાલના નામની જાહેરાત કરી છે, જે સમાચાર મળતાં ફેન્સમાં ઉત્સાહ અને આનંદની લહેર ફેલાઈ છે. આ ઐતિહાસિક પ્રસંગ માટે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ટ્વિટ દ્વારા અભિનંદન પાઠવ્યા છે. તેમણે...

