Tag: Ganesh Chaturthi

Home » Ganesh Chaturthi
ઉધનામાં દિવ્યાંગ કલાકારનો ચમત્કાર: મોઢા અને પગથી તૈયાર કરેલ શ્રી ગણેશજીનું પેઈન્ટિંગ
Post

ઉધનામાં દિવ્યાંગ કલાકારનો ચમત્કાર: મોઢા અને પગથી તૈયાર કરેલ શ્રી ગણેશજીનું પેઈન્ટિંગ

ગણેશોત્સવ દરમિયાન સુરતના ઉધના વિસ્તારમાં આવેલા એક ગણેશ મંડપે ભક્તિ સાથે સેવા અને કળાનું અનોખું સંગમ રજૂ કર્યું. મહાદેવનગરમાં આવેલી શ્રીજીની પ્રતિમા સામે એક વિશેષ દૃશ્ય જોવા મળ્યું, જ્યાં બંને હાથ ગુમાવેલા દિવ્યાંગ કલાકાર મનોજ ભીંગારેએ મોઢા અને પગની મદદથી અદભૂત પેઈન્ટિંગ તૈયાર કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા. આ અનોખી પહેલ પાછળનું કારણ એ હતું...

તારા સુતરિયા અને વીર પહાડિયાનો પ્રેમ જાહેર, સોશિયલ મીડિયા પર રોમાન્ટિક તસવીરો વાયરલ
Post

તારા સુતરિયા અને વીર પહાડિયાનો પ્રેમ જાહેર, સોશિયલ મીડિયા પર રોમાન્ટિક તસવીરો વાયરલ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી તારા સુતરિયા અને વીર પહાડિયાએ તેમના સંબંધો ઓફિશિયલ કરી દીધા છે. લાંબા સમયથી બંને વચ્ચેના રિલેશનશિપના અહેવાલો ચર્ચામાં હતા, પરંતુ હવે બંનેએ સોશિયલ મીડિયા પર રોમાન્ટિક તસવીરો શેર કરી પ્રેમ જાહેર કર્યો છે. ગણેશોત્સવના અવસર પર તારાએ પોતાના ટ્રેડિશનલ લુકની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તેણે વીર સાથેની એક ખાસ તસવીર...

700 વર્ષ જૂની સ્વયંભૂ ગણેશજીની ચમત્કારી મૂર્તિ: પોપટપુરા મંદિરમાં ભક્તો માટે માન્યતા અને આશીર્વાદનું કેન્દ્ર
Post

700 વર્ષ જૂની સ્વયંભૂ ગણેશજીની ચમત્કારી મૂર્તિ: પોપટપુરા મંદિરમાં ભક્તો માટે માન્યતા અને આશીર્વાદનું કેન્દ્ર

પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક સ્થિત પોપટપુરા ગણેશ મંદિર લાખો ભક્તો માટે શ્રદ્ધા અને આશીર્વાદનું કેન્દ્ર બન્યું છે. ગોધરા-દાહોદ-વડોદરા હાઇવે પર આવેલું આ મંદિર તેની 700 વર્ષ જૂની સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ માટે પ્રખ્યાત છે. કહેવાય છે કે આ મૂર્તિ જમીનમાંથી પ્રગટ થયેલી હતી અને ચાંપાનેરના પતન સમયે જમીનમાં સમાઈ ગઈ હતી. બાદમાં વિદ્વાનો અને મહંતોએ હોમ-હવન...

છૂટાછેડાની અફવા વચ્ચે ગણેશ ચતુર્થીના અવસરે સાથે જોવા મળ્યા ગોવિંદા અને સુનીતા, આપ્યો સ્પષ્ટ જવાબ
Post

છૂટાછેડાની અફવા વચ્ચે ગણેશ ચતુર્થીના અવસરે સાથે જોવા મળ્યા ગોવિંદા અને સુનીતા, આપ્યો સ્પષ્ટ જવાબ

બોલીવૂડ અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા વચ્ચે છૂટાછેડાની અફવાઓ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહી હતી. જોકે ગણેશ ચતુર્થીના અવસરે બંને પતિ-પત્ની સાથે જોવા મળ્યા અને આ તમામ અફવાઓ પર સ્પષ્ટતા આપી. બુધવારે પેપરાઝી સામે હાજર થયેલા ગોવિંદા અને સુનીતાએ ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી અને પરિવાર સાથે ઉત્સવ મનાવ્યો. આ અવસરે ગોવિંદાએ મીડિયા સાથે...

સુરતના અડાજણમાં ગણેશ આગમન યાત્રામાં સ્ટેજ ધરાશાયી, અનેક ઈજાગ્રસ્ત અને ભયનો માહોલ
Post

સુરતના અડાજણમાં ગણેશ આગમન યાત્રામાં સ્ટેજ ધરાશાયી, અનેક ઈજાગ્રસ્ત અને ભયનો માહોલ

સુરતમાં ગણેશોત્સવના આગમન પહેલાં શોભાયાત્રાઓનો ભારે ઠાઠમાઠ શરૂ થયો છે, પરંતુ સુરક્ષાની બેદરકારી ભક્તો માટે વિઘ્નરૂપ સાબિત થઈ રહી છે. ગઈકાલે રાત્રે અડાજણ પ્રાઈમ આર્કેડ વિસ્તારમાં ગાર્ડન ગ્રુપ દ્વારા કાઢવામાં આવેલી ગણેશ આગમન યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી. સ્ટેજ પર ક્ષમતા કરતાં વધુ લોકો ભેગા થતાં સ્ટેજ અચાનક ધરાશાયી થઈ પડ્યું હતું. આ...