ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં તાજેતરના ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ભારે નુકસાન થયું છે. નંદનગર નગર પંચાયતના કુંત્રી વોર્ડમાં લગભગ અડધો ડઝન ઘરો કાટમાળ નીચે દટાયા હતા અને અનેક લોકો ગુમ થયા હોવાનું અંદાજ છે. આવા સંજોગોમાં, મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી આજે (શનિવાર, 20 સપ્ટેમ્બર) ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. સ્થળ પર પહોંચીને...

