દેશભરમાં GST 2.0ના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ પછી કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગર ખાતે વેપારીઓ અને ગ્રાહકો સાથે સીધી મુલાકાત કરી અને નવા સુધારા અંગે ચર્ચા કરી. આ મુલાકાત દરમિયાન નાણાપ્રધાને વેપારીઓને સંદેશ આપ્યો કે ગ્રાહકો સાથે ‘દેવતાઓ’ જેવો વ્યવહાર કરવો જોઈએ અને નવા GST સુધારાઓનો હેતુ પણ ગ્રાહકોને લાભ પહોંચાડવાનો છે. નિર્મલા સીતારમણે...
Tag: GST 2.0
GST બચત મહોત્સવ 2025: PM મોદીએ નવરાત્રી સાથે નવા GST દરો લાગૂ કરવાની જાહેરાત કરી
પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રી 2025ની શુભેચ્છાઓ પાઠવી અને રાષ્ટ્રને સંબોધતા જણાવ્યું કે 22 સપ્ટેમ્બર, 2025થી નવા GST દર લાગૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ સુધારાઓના અમલથી દેશના દરેક વર્ગને લાભ મળશે અને લોકો તેમના પસંદગીના માલખંડો વધુ સરળતાથી ખરીદી શકશે. તેમણે નોંધ્યું કે નવા GST સુધારાઓ માત્ર કરની વ્યવસ્થા જ સુધારશે નહીં, પરંતુ...
રેલવેમાં રેલ નીર પાણીની બોટલ થઈ સસ્તી, 22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા દર
ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોને રાહત આપતી મોટી જાહેરાત કરવામાં આવી છે. રેલ મંત્રાલયે જણાવ્યું કે 22 સપ્ટેમ્બરથી પ્લેટફોર્મ અને ટ્રેનોમાં ઉપલબ્ધ રેલ નીર પેકેજ્ડ પાણીની બોટલના ભાવ ઘટાડવામાં આવશે. 1 લીટર રેલ નીરની બોટલ, જે પહેલા રૂપિયા 15માં મળતી હતી, હવે રૂપિયા 14માં મળશે, જ્યારે 500 એમએલની બોટલનો ભાવ રૂપિયા 10થી ઘટાડીને રૂપિયા 9 કરવામાં...
GST 2.0 : નવા દરો લાગુ થયા પછી પણ દુકાનદાર જૂના ભાવે વસ્તુઓ વેચે તો ગ્રાહકો શું કરી શકે?
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપતાં GST 2.0ના નવા દરો જાહેર કર્યા છે, જે 22 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે. તાજેતરમાં 3 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે હાલના 5%, 12%, 18% અને 28% ના ચાર GST દરો દૂર કરી ફક્ત 5% અને 18%ના બે દર જ લાગુ...
GST 2.0થી રાહત ગ્રાહકો સુધી પહોંચે તે માટે સરકાર તૈયાર, NDA સાંસદોને પણ જવાબદારી સોંપી
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે બુધવારે (૩ સપ્ટેમ્બર) લગભગ 400 વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઘટાડવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. હવે સરકાર એ સુનિશ્ચિત કરવા માટે તંત્ર તૈયાર કરી રહ્યું છે કે આ રાહતનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચી જાય. સુત્રોના જણાવ્યા મુજબ, ટેક્સ ઘટાડા પછી ઉદ્યોગની કંપનીઓ ટૂંકા સમયમાં કિંમતો ઘટાડે અને...
નવરાત્રી પહેલાં નવા જીએસટી સુધારા અમલમાં, માતૃશક્તિને થશે વિશેષ લાભ : વડાપ્રધાન મોદી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જીએસટીમાં વ્યાપક સુધારાનો અમલ આ વર્ષે નવરાત્રીના પ્રથમ નોરતા (૨૨ સપ્ટેમ્બર)થી શરૂ થશે. આ સુધારા ખાસ કરીને મહિલાઓ એટલે કે માતૃશક્તિ માટે લાભદાયક બનશે. વડાપ્રધાને જણાવ્યું કે, સમય સાથે પરિવર્તન વિના ભારતને વૈશ્વિક સ્તરે યોગ્ય સ્થાન અપાવવું શક્ય નથી, તેથી જ આ સુધારાનો અમલ કરવામાં આવ્યો છે....
GST સુધારામાં રાહુલ ગાંધીની સલાહને મંજૂરી, કોંગ્રેસએ કેન્દ્ર પર કટાક્ષ કર્યો
કેન્દ્રીય સરકારની GST નીતિમાં બદલાવ અંગે કોંગ્રેસે NDA પર કટાક્ષ કર્યો છે. પાર્ટીનો દાવો છે કે વર્ષોથી રાહુલ ગાંધીની સલાહ અવગણાઈ રહી હતી, પરંતુ હજી કરેલા તાજેતરના ફેરફારો એ દર્શાવે છે કે અંતે NDAએ તેમની સલાહ સ્વીકારી લીધી. કોંગ્રેસે GST 2.0 હેતુથી વ્યાપક દર ઘટાડો અને મહત્વના માલ-સામાન પર GST ઘટાડવાનો તેમજ MSME માટે ટેક્સના...
GSTમાં મોટો ફેરફાર: હવે માત્ર 5% અને 18% બે જ ટેક્સ સ્લેબ, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST લાગુ થશે
ભારતના વસ્તુ અને સેવા કર (GST) માળખામાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. 3 સપ્ટેમ્બરે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં, નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મોટો નિર્ણય લેવાયો છે. હવે દેશમાં માત્ર બે જ મુખ્ય ટેક્સ સ્લેબ — 5 ટકા અને 18 ટકા રહેશે. જૂના સ્લેબ્સ રદ, નવું માળખું અમલમાં અત્યાર સુધીમાં 5%, 12%, 18% અને...







