Tag: Gujarat Government

Home » Gujarat Government
ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને GSRTCમાં આજીવન મફત મુસાફરીનો લાભ, CM ભૂપેન્દ્ર પટેલની અનોખી ભેટ
Post

ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને GSRTCમાં આજીવન મફત મુસાફરીનો લાભ, CM ભૂપેન્દ્ર પટેલની અનોખી ભેટ

અમદાવાદ: રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયેલા શિક્ષકોને ગુજરાત સરકાર દ્વારા એક વિશેષ ભેટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું કે, રાજ્યભરમાં અને રાજ્યની બહાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની તમામ બસોમાં આ પ્રકારના એવોર્ડ વિજેતા શિક્ષકો આજીવન મફત મુસાફરીનો લાભ મેળવી શકશે. આ નિર્ણય શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ...

રાહત પેકેજમાંથી 19 ગામોને બાકાત રાખતાં અમરેલીના ખેડૂતોમાં રોષ, ધારાસભ્યે કરી સરકારને રજૂઆત
Post

રાહત પેકેજમાંથી 19 ગામોને બાકાત રાખતાં અમરેલીના ખેડૂતોમાં રોષ, ધારાસભ્યે કરી સરકારને રજૂઆત

ઓક્ટોબર 2024માં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે. જોકે, અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના 49 ગામોમાંથી માત્ર 30 ગામોને જ આ રાહત પેકેજમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 19 ગામોને હાલ બાકાત રાખવામાં આવ્યા છે. આ નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી ફાટી નીકળી છે....

અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની તૈયારી, કેન્દ્ર સરકારની મંજૂરી
Post

અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની તૈયારી, કેન્દ્ર સરકારની મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ભારતની 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટેની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સરકારે અમદાવાદને આ આયોજન માટે આદર્શ શહેર ગણાવ્યું છે, કારણ કે શહેરમાં વિશ્વસ્તરીય સ્ટેડિયમ, આધુનિક ટ્રેનિંગ સુવિધાઓ અને રમતપ્રેમી વસ્તી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ અગાઉ 13 ઓગસ્ટના રોજ આ બિડ માટે સત્તાવાર મંજૂરી...

જેલમાં રહેલા કેદીઓના બાળકો માટે “વિકાસદીપ” યોજના, ઇનામો અને ખાસ સુવિધાઓની જાહેરાત
Post

જેલમાં રહેલા કેદીઓના બાળકો માટે “વિકાસદીપ” યોજના, ઇનામો અને ખાસ સુવિધાઓની જાહેરાત

ગાંધીનગર: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના અવસર પર ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ જેલ ડીજીપી કે.એલ.એન. રાવે “વિકાસદીપ” યોજના જાહેર કરી છે. આ યોજનાથી કેદીઓના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા રોકડ ઇનામો અને...