Tag: Gujarat Religious News

Home » Gujarat Religious News
જૂનાગઢ અંબાજી મહંત નિમણૂંકમાં વિવાદ: સાધુ સમાજે ચાદરવિધી રદ કરવાની માંગ, આંદોલનની ચીમકી
Post

જૂનાગઢ અંબાજી મહંત નિમણૂંકમાં વિવાદ: સાધુ સમાજે ચાદરવિધી રદ કરવાની માંગ, આંદોલનની ચીમકી

જૂનાગઢના ગિરનાર સ્થિત અંબાજી મંદિરના નવા મહંતની નિમણૂક અંગે વિવાદ ઊભો થયો છે. તનસુખગીરીના નિધન બાદ ચાદરવિધી કરવામાં આવી હોવા છતાં, ઉદાસી સંપ્રદાયના મહામંડલેશ્વર અને પ્રભાસ-પાટણ સ્થિત ખોડીયાર મંદિરના મહંત બજરંગદાસ બાપુએ કલેક્ટરને રજુઆત કરી છે કે આ પ્રક્રિયા ગેરકાયદેસર છે. તેમનું કહેવું છે કે તનસુખગીરી બ્રહ્મલીન થયા પછીના દશ મહિનામાં હજુ સુધી પરંપરા મુજબનો...

શહેરા નજીક જમીનમાંથી પ્રગટ થયું શિવલિંગ, શ્રાવણ માસમાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ
Post

શહેરા નજીક જમીનમાંથી પ્રગટ થયું શિવલિંગ, શ્રાવણ માસમાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ

પંચમહાલ જિલ્લાના શહેરા નજીક શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં એક અનોખી ઘટના સામે આવી છે. મરડેશ્વર મહાદેવ મંદિરની નજીક આવેલી એક જમીનમાંથી અચાનક શિવલિંગ પ્રગટ થતાં સ્થાનિક લોકોમાં આશ્ચર્ય અને શ્રદ્ધાનો માહોલ સર્જાયો છે. ઝાડીઓ વચ્ચે શિવલિંગ દેખાતાં જમીન માલિક અને આસપાસના લોકોએ તરત જ તેની જાણ કરી અને પૂજા-અર્ચના શરૂ કરી. આ ઘટના વાયુવેગે શહેરા...