આસામ સરકારે રાજ્યમાં આધાર કાર્ડ બનાવવા અંગે મોટો નિર્ણય લીધો છે. 21 ઓગસ્ટે જાહેર કરાયેલા આ નિર્ણય મુજબ હવે રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આધાર કાર્ડ આપવામાં નહીં આવે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે, ગેરકાયદે પ્રવાસીઓને નાગરિકતા મેળવતા અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ વ્યવસ્થા ઓક્ટોબરથી અમલમાં આવશે અને તે માટે...
