Tag: Independence Day 2025

Home » Independence Day 2025
સ્વતંત્રતા દિવસ પર સચિન, કોહલી અને ભારતીય ક્રિકેટરોનો દેશભક્તિ ભર્યો સંદેશ
Post

સ્વતંત્રતા દિવસ પર સચિન, કોહલી અને ભારતીય ક્રિકેટરોનો દેશભક્તિ ભર્યો સંદેશ

ભારતના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશભરમાં ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. આ અવસર પર ક્રિકેટ જગતના દિગ્ગજોએ પણ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી અને સૈનિકોને સલામ કરી. ભારતીય ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર રાષ્ટ્રધ્વજ સાથેની તસવીર શેર કરી અને “જય હિંદ” લખીને સંદેશ આપ્યો. વિરાટ કોહલીએ સ્ટોરીમાં લખ્યું કે, “આજે આપણે સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા...

લાલ કિલ્લાથી ભારત માટે નવી દિશા: GST ઘટશે, રોજગાર માટે રૂ. 1 લાખ કરોડ, સુરક્ષા માટે ‘સુદર્શન ચક્ર’ મિશનનો પ્રારંભ
Post

લાલ કિલ્લાથી ભારત માટે નવી દિશા: GST ઘટશે, રોજગાર માટે રૂ. 1 લાખ કરોડ, સુરક્ષા માટે ‘સુદર્શન ચક્ર’ મિશનનો પ્રારંભ

ભારતના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાનું 12મું સતત સંબોધન આપ્યું. 103 મિનિટના લાંબા અને ઊર્જાવાન ભાષણમાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક વિકાસ, યુવાનો માટે રોજગાર, ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતા અને આંતરરાષ્ટ્રીય દબદબાને લઈને ઐતિહાસિક ઘોષણાઓ કરી. GST ઘટાડાની ભેટ સાથે “ડબલ દિવાળી”નું એલાન વડાપ્રધાન મોદીએ સામાન્ય લોકો માટે કરમાં મોટો...

“લોકશાહી એ ભારતની ઓળખ છે”: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનું સ્વતંત્રતા દિવસ પૂર્વ સંધ્યાનું સંબોધન
Post

“લોકશાહી એ ભારતની ઓળખ છે”: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનું સ્વતંત્રતા દિવસ પૂર્વ સંધ્યાનું સંબોધન

15 ઓગસ્ટ, 2025ના રોજ ભારત તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. એ પૂર્વે, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગુરુવાર સાંજે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારતની લોકશાહી પ્રણાલીની મજબૂતી અને બંધારણ પ્રત્યેના સન્માન અંગે વાત કરી. તેમણે જણાવ્યું કે, “અમે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ લોકશાહીનો માર્ગ સ્વીકાર્યો અને દરેક પુખ્ત વયના નાગરિકોને મતાધિકાર...

ઓપરેશન સિંદૂરમાં શૌર્ય ચક્રથી વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહ સન્માનિત, 52 જવાનોને વીરતા પુરસ્કાર
Post

ઓપરેશન સિંદૂરમાં શૌર્ય ચક્રથી વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહ સન્માનિત, 52 જવાનોને વીરતા પુરસ્કાર

79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી, જેમાં ઓપરેશન સિંદૂર દરમિયાન અસાધારણ બહાદુરી દર્શાવનાર જવાનોને સન્માનિત કરવામાં આવ્યા છે. આ અવસર પર ભારતીય વાયુસેનાના 36 અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના 16 જવાનોને તેમની બહાદુરી અને અતુલ્ય સાહસ માટે વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય ચક્રથી...