Tag: Indian aviation news

Home » Indian aviation news
ઉડાન ભર્યા બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં આગની સૂચના, દિલ્હી પરત ફર્યું વિમાન
Post

ઉડાન ભર્યા બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં આગની સૂચના, દિલ્હી પરત ફર્યું વિમાન

દિલ્હીથી ઈન્દોર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-2913ને ઉડાન ભર્યા થોડા જ સમય બાદ કોકપિટ ક્રૂને જમણા એન્જિનમાં આગ લાગ્યાનો સંકેત મળ્યો. તરત જ પાઈલટે સલામતીના ધોરણો અનુસરતાં એન્જિન બંધ કરી વિમાનને સુરક્ષિત રીતે દિલ્હી પરત લાવ્યું અને ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. એરલાઈન્સના જણાવ્યા અનુસાર, તમામ મુસાફરો સંપૂર્ણ સુરક્ષિત છે અને તેમને વૈકલ્પિક ફ્લાઈટથી ઈન્દોર મોકલવાની વ્યવસ્થા...

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ 112 પાયલટ મેડિકલ લીવ પર ગયા, DGCAએ એર ઈન્ડિયાને પાઠવી નોટિસ
Post

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ 112 પાયલટ મેડિકલ લીવ પર ગયા, DGCAએ એર ઈન્ડિયાને પાઠવી નોટિસ

અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા બાદ ચાર દિવસની અંદર એર ઈન્ડિયાના કુલ 112 પાયલટ મેડિકલ લીવ પર ગયા હતા. નાગરિક ઉડ્ડયનના રાજ્યમંત્રી મુરલીધર મોહોલે સંસદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે 51 કમાન્ડર અને 61 ફ્લાઈટ ઓફિસર્સનું માનસિક સ્વાસ્થ્ય દુર્ઘટના બાદ ખરાબ થઈ ગયું હતું. તેમણે જણાવ્યું કે,...