Tag: Indian Railways disruption

Home » Indian Railways disruption
હરિદ્વારમાં મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન, રેલવે ટ્રેકને નુકસાન થતાં ટ્રેન વ્યવહાર ઠપ
Post

હરિદ્વારમાં મનસા દેવી હિલ્સમાં ભૂસ્ખલન, રેલવે ટ્રેકને નુકસાન થતાં ટ્રેન વ્યવહાર ઠપ

ઉત્તરાખંડના હરિદ્વારમાં સોમવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યારે મનસા દેવી હિલ્સ નજીક આવેલા ભીમગોડા રેલ્વે ટનલ અને કાળી માતા મંદિર વિસ્તારનો પર્વતનો મોટો ભાગ તૂટી પડ્યો. આ અચાનક બનેલા ભૂસ્ખલનના કારણે દેહરાદૂન–હરિદ્વાર રૂટ પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. માહિતી મુજબ, કાળી માતા મંદિર પાસે પર્વત તૂટી પડતાં ભારે માત્રામાં માટી અને ખડકો...