નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે અને વાણિજ્ય મંત્રાલયમાં યોજાયેલા બેઠકમાં બંને પક્ષોએ વિગતવાર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં ટીમે 16 સપ્ટેમ્બર, 2025ના રોજ વાણિજ્ય મંત્રાલયમાં બેઠક યોજી અને બંને દેશોના...



