ગાઝામાં ઈઝરાયલના ક્રૂર હુમલામાં નિર્દોષ નાગરિકો અને પત્રકારોને જીવ ગુમાવવો પડ્યો છે. તાજેતરના હુમલામાં નાસ્સેર હોસ્પિટલ પર કરાયેલા હુમલામાં આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે જોડાયેલા પાંચ પત્રકારોની મૃત્યુ થઈ છે. ભારતે આ ઘટનાની તીવ્ર આલોચના કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, “આવા હુમલામાં પત્રકારોની હત્યા ખરેખર ચોંકાવનારી અને અત્યંત આઘાતજનક છે. ભારત હંમેશા નાગરિકોના...


