નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે મંગળવારે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી અને દોહામાં થયેલા તાજા હુમલાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી. 9 સપ્ટેમ્બર 2025ના રોજ ઇઝરાયલે કતારની રાજધાની દોહામાં હમાસના નેતાઓને નિશાન બનાવી હવાઈ હુમલો કર્યો હતો. વડાપ્રધાને આ હુમલાને કતારની સંપ્રભુતા પર આંચકો ગણાવી તેનો...


