જેરુસલેમઃ ઈઝરાયલની રાજધાની જેરુસલેમમાં ગુરુવારે આતંકવાદી હુમલો થતા 5 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયલ પોલીસ અને મેડિકલ સર્વિસ મેગન ડેવિડ એડમના જણાવ્યા મુજબ, ઈજાગ્રસ્તોમાંથી 6ની હાલત ગંભીર છે. સુરક્ષા દળોએ તરત જ કાર્યવાહી કરતાં બંને આતંકવાદીઓને સ્થળ પર જ ઠાર કરી દીધા હતા. સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, બે...
