કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રીજું વિશ્વ યુદ્ધ થવાની ગંભીર આગાહી કરી છે. નાગપુરમાં આયોજિત એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં તેમણે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ અને વધતા જિઓ-પોલિટિકલ તણાવને જોતા કહ્યું કે, “વિશ્વ કોઈપણ ક્ષણે યુદ્ધના ભઠ્ઠમાં ધકેલાઈ શકે છે.” ‘બિયોન્ડ બોર્ડર્સ’ પુસ્તક વિમોચન દરમિયાન વ્યક્ત કરી ચિંતા ગડકરી નાગપુર ખાતે ‘બિયોન્ડ બોર્ડર્સ’ નામના પુસ્તકના વિમોચન...
