Tag: Jail Reforms

Home » Jail Reforms
જેલમાં રહેલા કેદીઓના બાળકો માટે “વિકાસદીપ” યોજના, ઇનામો અને ખાસ સુવિધાઓની જાહેરાત
Post

જેલમાં રહેલા કેદીઓના બાળકો માટે “વિકાસદીપ” યોજના, ઇનામો અને ખાસ સુવિધાઓની જાહેરાત

ગાંધીનગર: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના અવસર પર ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ જેલ ડીજીપી કે.એલ.એન. રાવે “વિકાસદીપ” યોજના જાહેર કરી છે. આ યોજનાથી કેદીઓના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા રોકડ ઇનામો અને...