Tag: Junagadh Ambaji dispute

Home » Junagadh Ambaji dispute
જૂનાગઢ અંબાજી મહંત નિમણૂંકમાં વિવાદ: સાધુ સમાજે ચાદરવિધી રદ કરવાની માંગ, આંદોલનની ચીમકી
Post

જૂનાગઢ અંબાજી મહંત નિમણૂંકમાં વિવાદ: સાધુ સમાજે ચાદરવિધી રદ કરવાની માંગ, આંદોલનની ચીમકી

જૂનાગઢના ગિરનાર સ્થિત અંબાજી મંદિરના નવા મહંતની નિમણૂક અંગે વિવાદ ઊભો થયો છે. તનસુખગીરીના નિધન બાદ ચાદરવિધી કરવામાં આવી હોવા છતાં, ઉદાસી સંપ્રદાયના મહામંડલેશ્વર અને પ્રભાસ-પાટણ સ્થિત ખોડીયાર મંદિરના મહંત બજરંગદાસ બાપુએ કલેક્ટરને રજુઆત કરી છે કે આ પ્રક્રિયા ગેરકાયદેસર છે. તેમનું કહેવું છે કે તનસુખગીરી બ્રહ્મલીન થયા પછીના દશ મહિનામાં હજુ સુધી પરંપરા મુજબનો...