જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આવેલ માતા ચંડીના મંદિર તરફ જતી મચૈલ યાત્રા માર્ગ પર ગુરુવારે ભારે ત્રાસદી સર્જાઈ. બપોરના લગભગ 12:30 વાગ્યે ચિશોતી વિસ્તારના પર્વતો પર અચાનક વાદળ ફાટતાં ભારે પૂર આવ્યું. આ પૂરે સાથે સાથે કાદવ અને કાટમાળ વહન કરીને આખા વિસ્તારને ધોઈ નાંખ્યો. આ વિપત્તિમાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોએ પોતાનો જીવ...
