Tag: madhya pradesh

Home » madhya pradesh
છિંદવાડામાં 10 બાળકના મોત બાદ ‘જિવલેણ’ કફ સિરપ આપનારા ડૉક્ટરની ધરપકડ
Post

છિંદવાડામાં 10 બાળકના મોત બાદ ‘જિવલેણ’ કફ સિરપ આપનારા ડૉક્ટરની ધરપકડ

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં 10 બાળકના મોત બાદ તંત્રે મોટું પગલું ભર્યું છે. તપાસમાં ખુલ્યું છે કે બાળકોને આપવામાં આવેલ ‘કોલ્ડ્રિફ’ નામની કફ સિરપમાં ઝેરી પદાર્થ ડાયથિલિન ગ્લાયકોલનો અતિરેક પ્રમાણ મળ્યો હતો. આ કારણે બાળકોની તબિયત બગડી હતી અને અંતે તેઓનાં મોત નિપજ્યાં હતા. આ મામલે પરાસિયા પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર પ્રવીણ સોનીની ધરપકડ કરવામાં આવી છે....

24 સપ્ટેમ્બરે દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગની ચેતવણી
Post

24 સપ્ટેમ્બરે દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગની ચેતવણી

હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 સપ્ટેમ્બરે નવરાત્રિના ત્રીજા દિવસે મધ્યપ્રદેશ અને બિહાર સહિત દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. આસામ, મેઘાલય, બિહાર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, તેલંગાણા, વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાનો સમાવેશ થાય છે. વિભાગે વધુમાં જણાવ્યું છે કે આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને...

ઇન્દોરમાં પાંચ માળની ઇમારત ધરાશાયી, અનેક લોકો ફસાયા હોવાની આશંકા; બચાવ કામગીરી ચાલુ
Post

ઇન્દોરમાં પાંચ માળની ઇમારત ધરાશાયી, અનેક લોકો ફસાયા હોવાની આશંકા; બચાવ કામગીરી ચાલુ

ઇન્દોર: મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં રાનીપુર વિસ્તારમાં સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ પાંચ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. ઘટના સમયે ઇમારતમાં ત્રણ પરિવારો રહેતા હતા અને ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ ઇન્દોર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. બે JCB મશીનો કાટમાળ દૂર કરી...

રીવા જિલ્લામાં 25 લાખમાં બનેલું તળાવ ગાયબ! શોધી લાવનારને ઈનામ મળશે
Post

રીવા જિલ્લામાં 25 લાખમાં બનેલું તળાવ ગાયબ! શોધી લાવનારને ઈનામ મળશે

મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ₹25 લાખના ખર્ચે બનેલું તળાવ જ ગાયબ થઈ ગયું છે. આ ખુલાસો એક RTI દ્વારા થયો છે. મળેલી માહિતી અનુસાર, ‘અમૃત સરોવર’ યોજના હેઠળ 9 ઓગસ્ટ, 2023ના રોજ પૂર્વા મનીરામ ગામના કઠૌલી વિસ્તારમાં જમીન નંબર 117 પર તળાવ બનાવાયું હોવાનો દાવો છે. પરંતુ હકીકતમાં ત્યાં...

મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત: સુસાઈડ નોટ અને પત્નીના નિવેદનથી ખુલ્યાં ચોંકાવનારા રહસ્યો
Post

મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત: સુસાઈડ નોટ અને પત્નીના નિવેદનથી ખુલ્યાં ચોંકાવનારા રહસ્યો

મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના તિહાર ગામમાં એક હ્રદયવિદારક ઘટના બની છે, જ્યાં એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો. મૃતકોની ઓળખ મનોહર લોધી, તેમની વૃદ્ધ માતા ફૂલરાણી લોધી, પુત્રી શિવાની અને પુત્ર અનિકેત તરીકે થઈ છે. અહેવાલો મુજબ, શુક્રવારે (25 જુલાઈ) સવારે ચારેયના મૃતદેહ ઘરમાંથી મળ્યા. ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી, જેમાં...