Tag: Mohamed Nasheed Statement

Home » Mohamed Nasheed Statement
“ભારતે સહાય ન કરી હોત તો માલદીવ નાદાર થઈ ગયો હોત”: માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદનો મોટો ખુલાસો
Post

“ભારતે સહાય ન કરી હોત તો માલદીવ નાદાર થઈ ગયો હોત”: માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદનો મોટો ખુલાસો

ભારત અને માલદીવ વચ્ચે દાયકાઓ જૂના સારા સંબંધો ફરી મજબૂત બનતા જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25થી 26 જુલાઈ દરમિયાન માલદીવની યાત્રા પર જશે, જ્યાં તેઓ દેશની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠ પર મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ યાત્રા પૂર્વે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે ભારતની સહાય માટે ઋણસ્વીકાર વ્યક્ત કરતા મહત્વપૂર્ણ નિવેદન આપ્યું...