Tag: Mumbai-Jodhpur flight

Home » Mumbai-Jodhpur flight
મુંબઈ-જોધપુર એર ઈન્ડિયા ફ્લાઈટ ટેકઓફ પહેલાં રદ, મુસાફરો સુરક્ષિત
Post

મુંબઈ-જોધપુર એર ઈન્ડિયા ફ્લાઈટ ટેકઓફ પહેલાં રદ, મુસાફરો સુરક્ષિત

મુંબઈથી જોધપુર માટે રવાના થતી એર ઈન્ડિયા ફ્લાઈટ AI645માં આજે ટેકઓફ પહેલાં ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઈટ પરત મુંબઈ એરપોર્ટ પર બોલાવવામાં આવી હતી. એર ઈન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા મુજબ, ક્રૂએ તરત જ માનક સંચાલન પ્રક્રિયા (Standard Operating Procedures)નું પાલન કરીને ટેકઓફ રદ કરવાનો અને વિમાનને સલામત રીતે પરત લાવવા નિર્ણય લીધો. કોઈ જાનહાનિ થઇ નથી અને...