Tag: Pandit Surya Narayan Vyas

Home » Pandit Surya Narayan Vyas
Post

જ્યોતિષશાસ્ત્રથી લખાયું ભારતની આઝાદીનું મુહૂર્ત: 15 ઓગસ્ટ કેવી રીતે બની આઝાદી દિવસ?

1947ના આઝાદીદિવસ વિશે આપણે બધાએ વાંચ્યું હશે કે 15 ઓગસ્ટ એ ભારતે અંગ્રેજ શાસનમાંથી મુક્તિ મેળવી હતી. પરંતુ ઘણા લોકો નથી જાણતા કે આ મહત્વપૂર્ણ તારીખની પસંદગી પાછળ રાજકીય વાતો સિવાય પણ એક આધ્યાત્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિ પણ હતી. ઉજ્જૈન, જેને જ્યોતિષ અને ખગોળશાસ્ત્રનું પ્રાચીન કેન્દ્ર માનવામાં આવે છે, ત્યાંના ખ્યાતનામ જ્યોતિષ પંડિત સૂર્યનારાયણ વ્યાસે...