Tag: Pathankot flood impact

Home » Pathankot flood impact
પંજાબમાં પૂરની વિકટ પરિસ્થિતિ: 29નાં મોત, હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી હાહાકાર
Post

પંજાબમાં પૂરની વિકટ પરિસ્થિતિ: 29નાં મોત, હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી હાહાકાર

નવી દિલ્હી: પંજાબમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરે રાજ્યના 12 જિલ્લાઓમાં વિકટ પરિસ્થિતિ ઊભી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા અતિભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયું છે. અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે અને આશરે ત્રણ લાખ લોકો પ્રભાવિત થયા છે. 16 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પઠાણકોટ...