વોશિંગ્ટન: વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર પીટર નેવર્રોવે કહ્યું છે કે, યુક્રેન-રશિયા યુદ્ધ રોકવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે. તેમણે જણાવ્યું કે, ‘શાંતિનો માર્ગ નવી દિલ્હીમાંથી પસાર થાય છે’ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મહાન નેતા ગણાવ્યા. નેવર્રોએ જણાવ્યુ કે, યુક્રેન યુદ્ધ પહેલાં ભારત તેની જરૂરીયાત માટે રશિયન ક્રૂડનો મોટો ભાગ ખરીદતું હતું, પરંતુ હવે તે...
