Tag: Pilgrimage Security

Home » Pilgrimage Security
અંબાજી મેળામાં યાત્રાળુઓ માટે ઐતિહાસિક 10 કરોડનો વીમો
Post

અંબાજી મેળામાં યાત્રાળુઓ માટે ઐતિહાસિક 10 કરોડનો વીમો

ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો યાત્રીઓની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટે આ વર્ષે 10 કરોડ રૂપિયાનો વીમો લીધો છે. આ વીમો ગત વર્ષના કવરેજની તુલનામાં ત્રણ ગણો વધુ છે. વીમા અંતર્ગત કોઈ પણ યાત્રાળુનો માર્ગ અકસ્માત થાય અથવા દુર્ઘટનામાં મૃત્યુ થાય તો તેમને આર્થિક સહાય મળશે. વિમાની...