Tag: Pilgrims accident Jharkhand

Home » Pilgrims accident Jharkhand
ઝારખંડના દેવઘરમાં બસ-ટ્રક ભીષણ ટક્કર: 18 શિવભક્તોના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત
Post

ઝારખંડના દેવઘરમાં બસ-ટ્રક ભીષણ ટક્કર: 18 શિવભક્તોના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

ઝારખંડના દેવઘરમાં મંગળવારની સવારે ભયાનક માર્ગ અકસ્માતે હાહાકાર મચાવ્યો. ગોડ્ડા-દેવઘર રોડ પર મોહનપુર પોલીસ સ્ટેશન નજીક જમુનિયા વળાંક પાસે એક બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર અનેક શિવભક્તોના મોત નિપજ્યા, જ્યારે ઘણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. તાજેતરની માહિતી મુજબ આ દુર્ઘટનામાં 18 શિવભક્તોના મોત થયા છે...