Tag: Political News

Home » Political News
તેજપ્રતાપ યાદવનો ગીતા અને ભગવાન કૃષ્ણના શપથ સાથે આરજેડીમાં પરત ન ફરવાનો સંકલ્પ, મહુઆમાંથી ઉમેદવારી જાહેર
Post

તેજપ્રતાપ યાદવનો ગીતા અને ભગવાન કૃષ્ણના શપથ સાથે આરજેડીમાં પરત ન ફરવાનો સંકલ્પ, મહુઆમાંથી ઉમેદવારી જાહેર

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આરજેડી છોડ્યા બાદ તેજપ્રતાપ યાદવે મહુઆ મતવિસ્તારથી પોતાની ઉમેદવારી જાહેર કરીને પોતાના નવા રાજકીય માર્ગનો સંકેત આપ્યો છે. ઇન્ટરવ્યુ દરમિયાન તેજપ્રતાપ યાદવે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, “હું ગીતા અને ભગવાન કૃષ્ણના...

એનડીએ એ PM મોદાની માતા વિરૂદ્ધ અપશબ્દો પર પ્રતિક્રિયા તરીકે 4 સપ્ટેમ્બરે બિહાર બંધની જાહેરાત કરી
Post

એનડીએ એ PM મોદાની માતા વિરૂદ્ધ અપશબ્દો પર પ્રતિક્રિયા તરીકે 4 સપ્ટેમ્બરે બિહાર બંધની જાહેરાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિરૂદ્ધ વિપક્ષની રેલીમાં અપશબ્દો કહેવામાં આવ્યા હોવાના પ્રત્યાઘાતે એનડીએએ 4 સપ્ટેમ્બર, 2025ના રોજ બિહાર બંધનું એલાન કર્યું છે. રાજ્યમાં 4 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી વ્યવસાયિક, શૈક્ષણિક અને અન્ય પ્રવૃત્તિઓ સ્થગિત રહેશે. એનડીએ દ્વારા આપવામાં આવેલી આ જાહેરાત વડાપ્રધાન અને તેમના પરિવારમાં થયેલા અપમાનને લઈને વિરોધ પ્રદર્શનો...

મરાઠા અનામત માટે જરાંગેનું CM ફડણવીસને અલ્ટિમેટમ: માંગ નહીં સ્વીકારો તો 5 કરોડ લોકો આવશે મુંબઈ
Post

મરાઠા અનામત માટે જરાંગેનું CM ફડણવીસને અલ્ટિમેટમ: માંગ નહીં સ્વીકારો તો 5 કરોડ લોકો આવશે મુંબઈ

મરાઠા અનામત આંદોલનના નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અલ્ટિમેટ આપતાં કહ્યું છે કે, જો મરાઠાઓની માગ સ્વીકારવામાં ન આવે, તો પાંચ કરોડથી વધુ લોકો મુંબઈમાં આવશે. તેમણે સાથે જ આંદોલનકારીઓને શહેરમાં સામાન્ય લોકો પર અસુવિધા ન પડે તે સુનિશ્ચિત કરવા પણ અપીલ કરી છે. બોમ્બે હાઈકોર્ટે મરાઠા અનામત મુદ્દે સુનાવણી શરૂ કરી...

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ખેડૂત મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો
Post

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ખેડૂત મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલમાં બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે મોડાસામાં આયોજિત ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’માં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સાથે નેતા ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય હેમંત ખવા, રાજુ સોલંકી અને સાગર રબારી સહિત અનેક AAP નેતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના...