મહારાષ્ટ્રના પુણેથી એક અચરજ પમાડતી ઘટના સામે આવી છે, જેમાં પતિનો જીવ બચાવવા માટે પત્નીએ પોતાનું લિવર દાન કર્યું, પરંતુ દુર્ભાગ્યવશ સર્જરી પછી બંનેનાં મોત થઈ ગયા. અહેવાલ મુજબ બાપૂ કોમકરને લિવરની ગંભીર સમસ્યા હતી, જેને કારણે ડૉક્ટરે તેમને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી. પતિને બચાવવા માટે તેમની પત્ની કામિનીએ પોતાનું લિવર દાન કરવાનો નિર્ણય...
