ગુજરાતમાં કાલે થયેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જનજીવન ખોરવાયું હતું. એ દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક રેલવે ટ્રેક ધોવાઈ જતાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ભારે વરસાદને કારણે પાટા નીચેની જમીન ધોવાઈ જતાં મેમુ ટ્રેનને સમયસર અટકાવી દેવામાં આવી હતી, જેના કારણે મોટી જાનહાનિથી બચાવ થયો. માહિતી મુજબ, ગોધરા–આણંદ રૂટ પર દોડતી મેમુ...
