કેન્દ્ર સરકારે ઇસ્લામિક દેશોમાં ધાર્મિક અત્યાચારનો સામનો કરીને ભારતમાં આશ્રય લેનારા લઘુમતી સમુદાયો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયે નવા ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ ઍક્ટ, 2025 અંતર્ગત જણાવ્યું છે કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમાજના લોકો, જેઓ 31 ડિસેમ્બર 2024 પહેલાં ભારતમાં પ્રવેશ્યા છે, તેઓને હવે...
